________________
શ્રી શિચક્ર
( મે: ૧૯૩૯). કારણ નથી, પરંતુ આત્માને શુદ્ધસ્વરૂપે નથી તેને તથા જેણે સાધુપણું એટલે પાંચ શ્રદ્ધવો તે સમ્યગુદર્શન અને તેને સમજવો મહાવ્રતો લીધાં નથી અગર મળ્યાં નથી તેને તે સમ્યગુજ્ઞાન તેમજ આત્મભાવમાં સ્થિરતા મોહનીયનો ઉદય ગયો નથી એ ચોક્કસ છે. હોવી તે જ ચારિત્ર છે અને આત્માની સ્થિરતામાં જ અનંતા કર્મની નિર્જરા છે.
(ઇ) અણુવ્રતો અને મહાવ્રતો જેમ ચારિત્ર
મોહનીયના ક્ષયોપશમને લીધે થાય છે સમાધાન-૬ (અ) આત્મા સ્વરૂપે સમ્યગુદર્શનાદિ , તેમજ તે અણુવ્રતો અને મહાવ્રતો નવા ત્રણ રત્નવાળો છે, પરંતુ જેમ દેખનાર
ચારિત્ર મોહનીયને રોકનાર તથા તોડનાર માણસની આંખે પાટો બાંધેલો હોય તો તે થાય છે. તેથી જ શાસ્ત્રકારોએ સામાયિક પાટો દૂર થાય ત્યારે જ તે ચક્ષુધારાએ આદિ ચારિત્રોને મોક્ષના માર્ગ તરીકે સ્પષ્ટદેખવાનું કામ થઈ શકે, તેમ આત્માને અંગે
પણે જણાવેલ જ છે. પણ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નને રોકનારાં કર્મનો ક્ષય થાય તો જ તે દ(ઈ) અણુવ્રતો અને મહાવ્રતો લેવાં એવો જ્ઞાનાદિક ત્રણ રત્ન ઉપયોગમાં આવે. ભવમાં રહેલા નિર્દોષ મહાત્માનો સ્વભાવ
હોવાથી જ ભરતાદિક મહાપુરુષો ગૃહસ્થપણે (આ) દુર્જનતા દૂર થયાથી જેમ સજજનતા
કેવલજ્ઞાન પામ્યા છતાં, વ્યવહાર આપોઆપ આવે છે, વાદળ દૂર થવાથી સૂર્ય
સાધુપણાને આદરવાવાળા થયા છે. આપોઆપ પ્રકાશિત થાય છે, તેવી રીતે જ્ઞાનને રોકનાર તથા ચારિત્રને આચ્છાદિત ૬() શાસ્ત્રોમાં અન્ય લિગે પણ મોક્ષે જવાનું કરનાર કર્મોનું જોર હોય ત્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ જણાવ્યું છે, છતાં જે મહાત્મા અંતપોતાનું કામ કરે નહિ, તથા મોહનીયનો મુહૂર્તથી વધારે આયુષ્યવાળા હોય તે નાશ ન થાય ત્યાંસુધી દેશવિરતિ અને મહાપુરુષ તો ત્યાગરૂપી મહાવ્રતોને અંગીસર્વવિરતિ (પાંચ અણુવ્રતો અને પાંચ કાર કર્યા સિવાય રહે જ નહિ અને તેથી જ મહાવ્રતો) અને વીતરાગતા પ્રગટ થાય નહિ. શાસ્ત્રકારો જણાવે છે કે અંતર્મુહૂર્તથી અધિક એટલે જ સ્પષ્ટ થયું કે જે આત્માને પાંચ આયુષ્યવાળા અન્ય લિગે કેવલી થયેલા અણુવ્રતો નથી આવ્યા એટલે લેવાનું બન્યું સિદ્ધ હોય જ નહિ.