________________
મે : ૧૯૩૯
આ છે
રાક
ઉપલે
૬() અપ્રત્યાખ્યાનની ચોકડી જે આત્માના પ્રશ્ન-૭ વ્યવહારથી પાંચ વ્રત કે શ્રાવકનાં વ્રત ઉદયમાં હોય તે જ પાંચ અણુવ્રતો ન લઈ શકે. અગર ગમે તેવી શુભપ્રવૃત્તિ તે ઉદયાધીન છે
એટલે તે વસ્તુ ઉદયમાં હોય તેની તેવી ક્રિયા ૬(એ) જે આત્માના પ્રદેશોથી પ્રત્યાખ્યાનાવ
કરે છે પણ તેમાં નિર્જરા નથી. રણીયની ચોકડીનો ઉદય ખસેલો હોય તે આત્મા તો પાંચમહાવ્રતરૂપ ચારિત્રાને સમાધાન-૭ (અ) પ્રાણાતિપાતાદિથી દેશથી કે આદર્યા સિવાય રહે જ નહિ. કારણ કે તે જ સર્વથી નિવૃત્તિ કરવી તે કર્મના ક્ષયોપશમથી તેને રોકનારા હતા, અને જો આત્માનો જ થાય છે, માટે તેને તત્ત્વાર્થ અને કર્મગ્રન્થ, સ્વભાવ અહિંસકતા આદિ ગુણવાળો ન જાણનારાઓ લાયોપથમિક માને છે, પરંતુ માનીએ તો પછી ચારિત્રમોહનીય કર્મને વ્રતોને કે મહાવ્રતોને ઔદયિક માનવાં એ તો માનવાનો અવકાશ રહેતો નથી.
જૈનશાસનથી ખસેલો તો શું ? પણ
જૈનશાસનના વૈરીઓથી પણ બની શકે તેમ ૬(એ) આત્માને શુદ્ધ સ્વરૂપે માને, જાણે અને
નથી. ઉન્મત્તની માફક કોઈ લવારો કરે તેની આત્મભાવમાં સ્થિરતા કરે, તે ચારિત્ર
વાત તો જુદી છે. મોહનીયથી દૂર થયેલો જ હોય, અને તેવો જીવ અવિરતિને કર્મબંધનનું કારણ માનનારો ૭(આ) જો મહાવ્રત કે અણુવ્રતરૂપી ચારિત્ર કર્મના હોવાથી વિરતિ લીધા વગર રહે જ નહિ. ઉદયને લીધે થવાવાળું હોય, તો જે એકેન્દ્રિ
યાદિ, જીવો મહાવ્રત કે અણુવ્રત વગરના છે ૬(ઓ) વિરતિવાળા થવાની આત્માને જરૂર
તેઓને શું મોહનીયના ઉદયનો અભાવ છે? છે એવી જેની શ્રદ્ધા ન હોય, તે સમ્યગદર્શન
અને એમ સમકિતીથી શું મનાય? વાળો જ નથી અને મિથ્યાત્વવાળો જીવ આત્મભાવમાં સ્થિર છે એ વું કહેવું, ૭(૪) ચારિત્ર અને વ્રતની ક્રિયા સંવર અને માનવું કે પ્રરૂપવું તે અનન્તભવચક્રમાં નિર્જરાનું કારણ છે, એમ તો નવતત્ત્વ અને રખડાવનાર એવા અનંતાનુબંધીને બાંધવાનું તત્ત્વાર્થને જાણનારો હેજે કહી શકે, પરંતુ તેમાં કારણ છે.
નિર્જરા થતી નથી એવું કહેનારા તો માત્ર લવારો જ કરે છે, કેમકે તે હકીકત શાસ્ત્રીય નથી.