SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર મે : ૧૯૩૯ ૭(ઈ) મહાવ્રતાદિ અને અણુવ્રતાદિરૂપ ચારિત્ર જો અને તપ તે બન્ને કે બન્નેમાંથી એક પણ કર્મના નિર્જરાનું કારણ ન હોય તો, તે મિથ્યાત્વાદિક- ઉદયથી થવાવાળી ચીજ નથી, પરંતુ કર્મના માંથી કયું બન્ધ-કારણ છે ? તે સમજવું ક્ષયોપશમથી જ થવાવાળી ચીજ છે. ચારિત્રની જોઈએ. મહાવ્રતાદિ ક્ષાયોપથમિક જ છે અને પરિણતિ સિવાયવીતરાગતા નથી અને વીતરાગતા તેથી, તે નથી તો બંધનાં કારણ અને નથી તો સિવાય આત્મસ્થિરતા નિર્વિઘ્ન થતી નથી. ઉદયને આધીન; એટલું જ નહિ, પરંતુ તે એકાન્ત નિર્જરાનાં કારણ છે. * ૮(આ) તત્ત્વાર્થકાર સ ર્જનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા એ સૂત્રથી ચારિત્રને મુખ્ય મોક્ષમાર્ગ ૭() જો તપસંજમની ક્રિયા નિર્જરાનું કારણ તરીકે જણાવે છે અને સૂત્રકાર પણ “વરણ શુટ્ટિન હોય તો શાસ્ત્રકારો તપસંજમથી આત્માને સાદૂ એમ કહીને ચારિત્રમાં રહેનારને જ સાધુ ભાવવાનું લખત નહિ, અને જ્ઞાનક્રિયાથી મોક્ષ કહેત નહિ. યાદ રાખવું કે એકલું ગણવાનું કહે છે, તથા સોમો તવો સંગમો ય ત્તિરો એમ કહી નિયુક્તિકાર મહારાજા પણ સમ્યકત્વ મોક્ષનું કારણ નથી, પરંતુ મોક્ષના સાધન તરીકે ચારિત્રની જરૂર જણાવે છે. સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ મળે તો જ મોક્ષનું કારણ છે. ૮ (ઈ) તેરમે ગુણઠાણે સંપૂર્ણ જ્ઞાન-દર્શન અને ચારિત્ર ૭(૧) મોક્ષના ઉદ્દેશથી કરાતું વન્દન, પ્રત્યા હોવા સાથે આત્મભાવમાં રમણતા છે, છતાં ખ્યાન, તપ, નિયમ વગેરે કોઈપણ ક્રિયા હોય યોગરોધની ક્રિયા વગર મોક્ષ થતો નથી. એ તે સકામનિર્જરા કરાવનાર જ થાય છે. વિચારનાર ક્રિયાને મહાફળવાળી ગણે જ. પ્રશ્ન-૮ કોઈ જીવ શુભ ઉદયથી ત્યાગ કરે છે તો ૮(ઈ) ગમન-આગમન-આહાર-વિહાર વગેરે કોઈ તપશ્ચર્યા કરે છે, તે તમામ ઉદયના ઘરની પ્રવૃત્તિઓ આત્માની ચંચળતા વગર થતી જ વાત છે. માટે આત્મભાવમાં સ્થિરતા સિવાય નથી. માટે તેવી ગમનાદિક ક્રિયાવાળો જીવ કોઈ ક્રિયાની જરૂર નથી. આત્માને પોતાને માટે સ્થિર જ છું એમ સમાધાન-૮(અ) ત્યાગ અને તપશ્ચર્યાને જેઓ મનાવવાનું કહે તે સ્પષ્ટપણે જૂઠું જ શુભ કે અશુભકર્મના ઉદયથી થયેલા માને છે | (જુઓ પાનું ૩૭૨) તેઓ જૈનધર્મને જાણતા જ નથી, કેમકે સંયમ
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy