________________
શ્રી સિદ્ધચક્ર
મે : ૧૯૩૯
૭(ઈ) મહાવ્રતાદિ અને અણુવ્રતાદિરૂપ ચારિત્ર જો અને તપ તે બન્ને કે બન્નેમાંથી એક પણ કર્મના
નિર્જરાનું કારણ ન હોય તો, તે મિથ્યાત્વાદિક- ઉદયથી થવાવાળી ચીજ નથી, પરંતુ કર્મના માંથી કયું બન્ધ-કારણ છે ? તે સમજવું ક્ષયોપશમથી જ થવાવાળી ચીજ છે. ચારિત્રની જોઈએ. મહાવ્રતાદિ ક્ષાયોપથમિક જ છે અને પરિણતિ સિવાયવીતરાગતા નથી અને વીતરાગતા તેથી, તે નથી તો બંધનાં કારણ અને નથી તો
સિવાય આત્મસ્થિરતા નિર્વિઘ્ન થતી નથી. ઉદયને આધીન; એટલું જ નહિ, પરંતુ તે એકાન્ત નિર્જરાનાં કારણ છે. * ૮(આ) તત્ત્વાર્થકાર સ ર્જનજ્ઞાનવારિત્રાળ
મોક્ષમા એ સૂત્રથી ચારિત્રને મુખ્ય મોક્ષમાર્ગ ૭() જો તપસંજમની ક્રિયા નિર્જરાનું કારણ
તરીકે જણાવે છે અને સૂત્રકાર પણ “વરણ શુટ્ટિન હોય તો શાસ્ત્રકારો તપસંજમથી આત્માને
સાદૂ એમ કહીને ચારિત્રમાં રહેનારને જ સાધુ ભાવવાનું લખત નહિ, અને જ્ઞાનક્રિયાથી મોક્ષ કહેત નહિ. યાદ રાખવું કે એકલું
ગણવાનું કહે છે, તથા સોમો તવો સંગમો ય
ત્તિરો એમ કહી નિયુક્તિકાર મહારાજા પણ સમ્યકત્વ મોક્ષનું કારણ નથી, પરંતુ
મોક્ષના સાધન તરીકે ચારિત્રની જરૂર જણાવે છે. સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ મળે તો જ મોક્ષનું કારણ છે.
૮ (ઈ) તેરમે ગુણઠાણે સંપૂર્ણ જ્ઞાન-દર્શન અને ચારિત્ર ૭(૧) મોક્ષના ઉદ્દેશથી કરાતું વન્દન, પ્રત્યા
હોવા સાથે આત્મભાવમાં રમણતા છે, છતાં ખ્યાન, તપ, નિયમ વગેરે કોઈપણ ક્રિયા હોય
યોગરોધની ક્રિયા વગર મોક્ષ થતો નથી. એ તે સકામનિર્જરા કરાવનાર જ થાય છે. વિચારનાર ક્રિયાને મહાફળવાળી ગણે જ.
પ્રશ્ન-૮ કોઈ જીવ શુભ ઉદયથી ત્યાગ કરે છે તો ૮(ઈ) ગમન-આગમન-આહાર-વિહાર વગેરે
કોઈ તપશ્ચર્યા કરે છે, તે તમામ ઉદયના ઘરની પ્રવૃત્તિઓ આત્માની ચંચળતા વગર થતી જ વાત છે. માટે આત્મભાવમાં સ્થિરતા સિવાય નથી. માટે તેવી ગમનાદિક ક્રિયાવાળો જીવ કોઈ ક્રિયાની જરૂર નથી.
આત્માને પોતાને માટે સ્થિર જ છું એમ સમાધાન-૮(અ) ત્યાગ અને તપશ્ચર્યાને જેઓ
મનાવવાનું કહે તે સ્પષ્ટપણે જૂઠું જ શુભ કે અશુભકર્મના ઉદયથી થયેલા માને છે
| (જુઓ પાનું ૩૭૨) તેઓ જૈનધર્મને જાણતા જ નથી, કેમકે સંયમ