________________
( મે ૧૯૩૯)
શ્રી સિદ્ધચક
- જ્ઞાન એ નાની શમશેર છે!!! -
અમોઘ -
• દેશના છે , વસ્થવૃત્તઃ પ્રશાંતસ્થ, તવદ્ધત્વાિિનશ્ચયન વિનય તથા પ્રતીતિ ત્રણેય સાફ ! જો કે ક્રોધ તત્ત્વવેત સી, યથાશm પત્તપ્રતમ્ III પણ જરૂર મોહનો સુભટ છે, માન તેમજ માયા પાપનું કારણ પણ જ્ઞાન? શી રીતે?
પણ તેના જ સુભટો છે, પણ લોભ એ તેનો પ્રબળ સમગ્ર જગતને જ્ઞાનને અગ્રપદ આપવું પડે છે
સુભટ છે. મોભે ચડેલાને પણ લોભ ચક્કરે ચડાવી એ જોઈ ગયા. પણ એ જાણીને પણ તમને આશ્ચર્ય થશે, ચમકશો નહિ ! –પાપનું કારણ જ જ્ઞાન છે.
પછાડે છે. જેમ જ્ઞાન વધારે તેમ પાપ વધારે. એકેંદ્રિય, બેઇંદ્રિય,
અગ્યારમા ગુણસ્થાનકે ચઢેલો પુણ્યાત્મા, કેવલી તે ઇદ્રિય, ચઉરિંદ્રિયમાંથી કોઈ જીવ કોઈ કાળમાં નરકે ભગવાન જે ભૂમિકાએ હોય તે ભૂમિકાની લગભગ હોય ગયો નથી, જતો નથી અને જશે પણ નહિ. જ્યારે છે. કેમકે કેવલીને શાતાવેદનીયનો બંધ તેના સરખો પંચેન્દ્રિય જીવ નરકે ગયા છે, જાય છે અને જશે તેમાંયે હોય. પહેલે સમયે બંધાય છે, બીજે સમયે ભોગવાય છે અસંજ્ઞી પંચેદ્રિય નરકાયુ બાંધે ખરો, પણ પલ્યોપમના અને ત્રીજે સમયે તૂટે છે. તે કર્મ જ અગ્યારમાવાળાને, અસંખ્યાતમા ભાગે, કેમકે ત્યાં જ્ઞાન ઓછું; તેમજ બંધાય પણ અને ભોગવાય પણ નિષ્કષાયપણું સાગરોપમ કે પલ્યોપમનું નરકાયુ તો, સંજ્ઞીપંચેન્દ્રિય
પણ લગભગ એવું જ છે. અહીં સુધી ચઢેલાને થપ્પડ જ બાંધે છે. તાત્પર્ય કે વધારે જ્ઞાનવાળો નરકનો
મારવાની તાકાત ક્રોધમાં, માનમાં કે માયામાં નથી, માત્ર અધિકારી !
લોભમાં જ છે. પાપનો બાપ લોભ! ક્રોધ પ્રીતિનો નાશ કરે, અભિમાન વિનયની
આશ્ચર્ય થશે કે ઘરબાર, કુટુંબકબીલો, વૃત્તિ સર્વથા ઉડાવી દે, માયાથી સરળતા જતી હાટહવેલી તજયા, તેને વળી લોભ શાનો? પણ હોવાથી ત્યાંથી પ્રતીતિ પલાયન થાય, પણ લોભ તો આ બધામાં ન લપટાનાર લંગોટી જેવામાં લપટાય સર્વગુણનો સંહારક છે. લોભ આવ્યો કે પ્રીતિ, છે, એ જ લોભની લપડાક છે.