________________
મે : ૧૯૩૯
| શ્રી સિદ્ધચક્ર આપી શિક્ષકે શેઠના હાથમાં રાજીનામું આપી દીધું. ભણાવવા છતાં તમે તેને માણસ ઓળખતાં પણ ન શેઠે શિક્ષક પાસેથી કારણ જાણ્ય, પુત્રોને ઉપા- શીખવી શક્યા, તો મારું આટલું ખર્ચ વગેરે નિરર્થક જ લંભ આપ્યો, તથા શિક્ષકનું રાજીનામું મંજૂર ગયું ને ! થયું તે ખરું, પણ હવે એ સ્થિતિ શા માટે પણ કર્યું ? શિક્ષકને આશ્ચર્ય થયું કે પોતાની લંબાવું? ફરિયાદ લક્ષમાં લેવાણી, વિદ્યાર્થીઓને ઉપાલંભ એ જ રીતે તમે તમારા પુત્રોને એવા સંસ્કાર આપવામાં આવ્યો, પછી રાજીનામું મંજૂર શા કેમ ન નાંખ્યા કે જેથી એ તમારે માને ? “છોકરાઓ માટે કર્યું? એનું કારણ પૂછતાં શેઠે જાહેર કર્યું માનતા નથી' એમ બોલવું એથી તો તમે તમારો કે-તમે રાજીનામું ન આપ્યું હોત તોયે આ જ વાંક જાહેર કરો છો. તમે એને રોટલાના બીના જાણવાથી મારે તમારી પાસે રાજીનામું શાસ્ત્રમાં બરાબર રગદોળ્યો, એકડો તથા કક્કો પરાણે અપાવવું પડત, કેમકે ત્રણ ત્રણ વર્ષ એના હૃદયમાં આલેખવાની પૂરતી કાળજી લીધી,
પરમાહિતકુમારપાલ વિશેષાંક સત્ય ઐતિહાસિક દષ્ટિએ
પરમાતુ. કુમારપાલ મહારાજનું જૈનત્વ
સિદ્ધ કરતો આગામી સંયુક્ત અંક
બહાર પડશે.
પણ વિનય, ધર્મ, મર્યાદા, ભક્ષ્યાભઢ્ય, પેયાપેય, ખટકો છે, તથા શરીર કુમળું હોય ત્યારે જ વીંધાગમ્યાગમ્ય વગેરે ગળથુથીમાં નાંખ્યાં? નાંખવાની વાય એ પાછું જાણો છો. તો પછી બાલ્યવયમાં દરકાર પણ કરી? જેમ પેલા શેઠે શિક્ષકને અયોગ્ય સારા સંસ્કારો સીંચવામાં બેદરકારી કેમ? એ માન્યો તેમ આવા બચાવથી પુત્ર પ્રત્યે તમારું બાળકો “પાપથી ડરે, પુણ્યપંથે સંચરે' એવા અયોગ્યપણું જાહેર થાય છે ! રીસ કરતા ના ! સંસ્કારો કેમ ન આપ્યા? વસ્તુસ્થિતિ આ છે.
તમારો ખટકો ક્યાં છે? છોકરો લવીંગીયાં તથા છોકરી કાંટો તો મોટા તમારો છોકરો આંક બોલતાં સાત દુ સોળ થયે પહેરશે, પણ કાન તથા નાક વિંધાવો છો તથા સાત તરી ચોવીસ બોલે ત્યાં તરત ચમો ક્યારે? “વીંધાવ્યા વગર પહેરશે શી રીતે ?' એ છો, કેમકે ત્યાં ખટકો છે ! પણ તમારો છોકરો