________________
શ્રી સિદ્ધચક
(એપ્રિલ ઃ ૧૯૩૯) છે. સુજ્ઞ મનુષ્યો સમજી શકશે કે જો વૈશેષિકાદિકની શરીર દ્વારા થયેલું જ્ઞાન સ્થિતિ કરનારું છે તો પછી પેઠે આત્માને સર્વવ્યાપક તરીકે માનવામાં આવે તો યજ્ઞદત્તાદિકના શરીરમાં રહેલો દેવદત્તાદિકનો આત્મા પછી નરકગમન સ્વર્ગગમન યાવત્ મોક્ષગમન વિગેરે પોતાના જ્ઞાનને પ્રગટ કરનારો થાય. કદાચ કહેવામાં વસ્તુઓ કોઈ પણ પ્રકારે ઘટી શકે નહિં. સ્વર્ગ નરક આવે કે યજ્ઞદત્તાદિકનું શરીર યજ્ઞદત્તના અદષ્ટથી જ અને મોક્ષ વિગેરે સ્થાનોમાં જે આત્મા ન રહેલો હોય થયેલું છે. પરંતુ દેવદત્તના અદૃષ્ટથી થયેલું નથી માટે તે અને તે જો સ્વર્ગ નરક મોક્ષ વિગેરેમાં જાય તો જ તેને શરીર દ્વારાએ ફક્ત યજ્ઞદત્તને જ અનુભવ થાય પણ સ્વર્ગ નરક અને મોક્ષગમન થયેલું કહી શકાય. દેવદત્તાદિકને અનુભવ થાય નહિ. આ કથન બાહ્ય સર્વવ્યાપકપણું માનવાથી આવતી અડચણો. દષ્ટિએ સુંદર લાગવા છતાં મૃગતૃષ્ણાના જળની
સ્વભાવસિદ્ધ એ વસ્તુ છે કે પ્રથમ જે સ્થાનમાં જે સુંદરતા જેવું આ કથન છે કારણ કે એ યજ્ઞદત્તનું શરીર વસ્તુ ન હોય અને તે સ્થાનમાં તે વસ્તુ આવે ત્યારે જેતે ઉત્પન્ન થયું તે વખતે દેવદત્તાદિકના આત્માઓ પણ સ્થાનમાં તેનું ગમન કહી શકાય. એટલે સ્વર્ગ નરક અદષ્ટ સહિત તે જ સ્થળે હતા. એટલું જ નહિ પરંતુ અને મોક્ષ વગેરે સ્થાને જો પ્રથમથી આ આત્માનું
યજ્ઞદત્તે જે વખતે ભવાંતરમાં અદેખને ઉત્પન્ન કર્યું તે વિદ્યમાનપણું ન હોય અને ત્યાં જો આત્માનું જવું થાય
વખત પણ દેવદત્તાદિકના આત્માઓ તે યજ્ઞદત્તના
આત્માની સાથે જ રહેલા હતા. એટલે યજ્ઞદત્તાનું અદષ્ટ તો સ્વર્ગગમન નરકગમન અને મોક્ષગમન આ
કે દેવદત્તાદિકનું અદૃષ્ટ કહેવું. અગર યજ્ઞદત્તના આત્માનું થયું એમ ગણાય એટલે સ્પષ્ટ થયું કે જેઓ
અદષ્ટથી દેવદત્તના શરીરનું થવું કોઈપણ પ્રકારે આત્માને સર્વવ્યાપી તરીકે માને છે તેઓને
યુક્તિસંગત હોય તેમ સુજ્ઞ મનુષ્યથી માની શકાય નહિં. સ્વર્ગગમનાદિક માનવાનો અવકાશ જ નથી.
વળી ભોગ્ય પદાર્થની ઉત્પત્તિની જગા પર તત્ત્વદષ્ટિથી વિચારીએ તો આત્માનું સર્વવ્યાપકપણું
ભોકતાના અદષ્ટને લાવવા માટે સર્વવ્યાપકપણે જે માનવું એ નાસ્તિકતામાં પર્યવસિત થઈ જાય.
આગળ કરવામાં આવે છે તે કોઈપણ પ્રકારે યુક્તિને વિચાર કરો કે અમુક શરીરના ભાગે આત્માના અમુક
સહાય કરે તેમ નથી. જગતમાં એવા વૃક્ષ, તૃણ, પત્ર, ભાગમાં કોઈપણ ઇંદ્રિયદ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું પુષ્પ, ફળ, સોનું, રૂપું, મોતી, હીરા વગેરે અસંખ્ય તો તે જ્ઞાન શું શરીરથી બહાર રહેલા આત્માના ગુણપદાર્થો એવા ઉત્પન્ન થાય છે કે જે કોઈના પણ ભાગમાં સ્થિતિ કરશે ખરું? કદાચ માનવામાં ભોગમાં નહિં આવતાં એમને એમ નાશ પામે છે અથવા આવે કે શરીરની બહાર રહેલા આત્મામાં પણ તે પૃથ્વીની અંતર્ગત રહે છે, એટલે સામાન્ય બુદ્ધિવાળો