SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ (તા. ૯-૧૦-૩૮) શ્રી સિદ્ધચક ૨૩) ખરાબ સાધન દ્વારા પણ સારું ફળ મેળવી શકાયઃ ઉપરની મમતા છે. એ મમતા જે ન રાખે તે સર્વ શી રીતે? કામ કરી શકે છે. દુઃખ નક્કી છે, ચાહે તો અહીં આ ઉપરથી ભવ્યજીવને વિચાર થશે કે બેઠો ભોગવે કે આગળ બેઠો. અહીં ધર્મ કરતાં અનાદિથી ખાધું, શરીર બનાવ્યું. ઇંદ્રિયો બનાવી. જીવ દુઃખો ને માટે તૈયાર થાય છે. આપણે તો વિષયોને અંગે પ્રવર્યો એથી મેળવ્યું શું? જીંદગીની ૧૧ ની વધારેમાં વધારે આયુષ્યક્રોડ પૂર્વનું એટલું અને જહેમતનો મિનિટમાં નાશ થાય એવી મહેનત શા 1 તેટલું ચારિત્ર પાળવાનું છે. ચારિત્ર એ ફલે મીઠી માટે કરવી? સ્વપ્નમાં મેળવેલ ચક્રવર્તીપણું આંખ ચીજ છે, સ્વરૂપ કડવી છે. તાવના દવા ફલે મીઠી ખુલતાં ચાલ્યું જાય છે, તેવી રીતે જીંદગીમાં છે, પણ સ્વરૂપે મીઠી છે? અધર્મ સ્વરૂપે મીઠો મેળવેલી સમૃદ્ધિ આંખ મીંચાય તેટલામાં (ત્યારે) છે, ફળ કડવાં છે. આ ભવ કે પરભવ બે તરત ચાલી જાય છે. પછી ન હક, ન કબજો, ન પ્રકારમાંથી એક પ્રકારે દુઃખો સહન કર્યા સિવાય માલિકી. આંખ મીંચાયા પછી કોઈ તેને આપે છે ? છૂટકો નથી. કોડ પૂર્વ ન વેક્યું તો સાતમી નારકીનાં આંખ મીંચી તેમાં પતી ગયું ! આવું આ જીવ દુઃખો તેત્રીશ સાગરોપમ સુધી ભોગવવાનાં તૈયાર જન્મોજન્મથી કરતો આવ્યો છે, કયા જન્મમાં છે. છે. અસંખ્યાત ક્રોડાકોડ વર્ષે એક પલ્યોપમ, દસ આવું નથી કર્યું ? અનાદિની એવી મહેનત ક્રોડક્રોડ પલ્યોપમે એક સાગરોપમ. માટીમાં મળી ગઈ, પ્રયત્નો નકામા ગયા છે; ચોથા આરા કરતાં પાંચમો આરો સારો? કોને? શી પ્રયત્નો તમામ નકામા જવાને સર્જેલા નથી, સફળ રીતે? પણ થઈ શકે છે. મારે તો ચોથા આરા કરતાં પાંચમો આરો - મહાનુભાવ ! માટીનું પુતળું, વિષ્ઠાની સારો છે એમ શ્રી હેમચંદ્રમહારાજા કહે છે. ચોથા કોથળી અને મૂતરની લોટી, આવું શરીર કોઈ આરામાં મહાવ્રતોને પાળનારા તથા તપશ્ચર્યા પરાણે ભાડે આપે તો એ કોઈ પણ લે નહિં કરનારા ઉત્કૃષ્ટા હતા, પણ તે વખતે ફલ અને દુર્ગધમય, ખરાબ (વિચિત્ર) સ્થિતિ (શરતો)વાળું નુકશાન પ્રત્યક્ષ હતાં. કેમકે આરાધના કરીને શરીર વળગેલું છતાં તેમાંથી તત્ત્વ મેળવી શકો છો. દેવલોક જતા તે પણ અહીં આવતા એ પ્રત્યક્ષ ખરાબ ખાતરથી શેરડી પાકે તો કયો મનુષ્ય શેરડી દેખાતું, તેમજ વિરાધના કરનારા નરકે ગયા એવું પકવવા ન ઈચ્છે? તેવી રીતે શરીર અશુચિનું યંત્ર કહેનારા જ્ઞાની પણ પ્રત્યક્ષ હતા. દરેક સમયે છે, કસ્તુરીચંદનના લેપને પણ મલરૂપ કરે છે. નવા પ્રેરણા કરનારા જ્ઞાની પણ હતા. ભગવાન લુગડાંને મેલાં કરે છે. આહારની વિઝા કરે છે, મહાવીરના વખતે ભવ્યો માટે કેટલી બધી જાગૃતિ પાણીનું મૂત્ર કરે છે, હવાને ઝેરી બનાવે છે, આટલું રહેતી હતી? છતાં આવા ખરાબ પુદ્ગલથી સારભૂત વસ્તુ અપૂર્ણ મેળવી શકો છો. પાપ કરવાનું કારણ શરીર (અનુસંધાન પેજ -૪૧)
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy