SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ 1 શ્રી સિદ્ધચક (તા. ૨૩-૧૦-૩૮) બધા મજબુત અને પ્રવૃત્તિમય થઈ ગયા હોય છે કે રાખવાનું કારણ બીજું કંઈ જ નહિ, પણ ગીતાર્થો દ્રવ્ય તેઓને હવે તે બાહ્યાચાર સિદ્ધ હોય છે, પણ તેઓને ક્ષેત્ર કાલ અને ભાવના જાણકાર તથા ઉત્સર્ગોપવાદ તે બાહ્ય આચાર સાધ્ય તરીકે હોતો નથી. મધ્યમબુદ્ધિ માર્ગને યથાસ્થિત સમજનાર હોવાથી પોતાની અને બુધમનુષ્યની આગળ પણ ઉપદેશકોએ બાહ્યાચાર આત્મોન્નતિમાં પાછા પડે નહિ, અને અગીતાર્થો તો જરૂર આચરવો જોઈએ તેનો અર્થ પણ એ જ છે કે દ્રવ્યાદિ તથા ઉત્સર્ગાદિને નહિ જાણતા હોવાને લીધે ઉપદેશક મહાપુરૂષોએ હંમેશાં બાહ્યાચાર રાખવો, પણ પોતાનું સાધ્યબિંદુ ચુકી જાય, ધર્મથી ખસી જાય, બાલબુદ્ધિની આગળ તો તે બાહ્યાચારનો અત્યંત આદર આચારહીન થઈ જાય, શ્રદ્ધહીન થઈ જાય, આટલા રાખવો એટલે કે તે બાબતમાં કોઈપણ પ્રકારે પ્રમાદ માટે જ અગીતાર્થો સમક્ષ અપવાદ સેવવાની થવા દેવો નહિ. કારણ કે મધ્યમબુદ્ધિ અને બુધપુરૂષ શાસ્ત્રકારોએ મનાઈકરેલ છે, એકલી મનાઈ કરેલ તો તે બાહ્યાચાર સંબંધી ઉપદેશકના પ્રમાદને સમજશે છે. એટલું જ નહિ, પણ અગીતાર્થોની દઢતા અને અને શ્રદ્ધાહીન થશે નહિ. પણ બાલબુદ્ધિ તો દીર્ધદષ્ટિ શ્રધ્ધાને માટે અપવાદ પદ સેવનાર ગીતાર્થોને ઠપકો નહિ હોવાથી તેવી રીતે આચાર અને ઉપદેશની આપવાનું કાવતું પ્રાયશ્ચિત આપવાનું પણ શાસ્ત્રકારો ભિન્નતા દેખી જરૂર ધારશે કે કહે છે કંઈ અને કરે છે કહે છે, તે સર્વ નું કારણ બીજું કાંઈ જ નહિ, પણ કંઈ. એવો વિચાર કરી તે બાલબુદ્ધિ શ્રદ્ધાહીન થશે ફક્ત ગીતાર્થ અગીતાર્થ બન્નેનું હિત થાય એજ છે, અને તેનું કારણ ઉપદેશકની પ્રમાદ દશા થશે, માટે ગીતાર્થ મુનિમહારાજાઓ આચાર્યાદિ મહારાજના સ્વપરને ઉપકાર કરવામાં તત્પર એવા મહાત્માઓએ ઠપકાથી કે તેઓએ આપેલ પ્રાયશ્ચિત્તથી પોતાને તેવા બાળબુદ્ધિની આગળ જેમ બાહ્યાચારની દેશના અધમસ્થિતિમાં આવેલ ગણતા નહોતા, પણ શાસનની કરવી અને તેવી આચાર પોતે પણ જરૂર પાળવો, અને રક્ષા સમજતા હતા. અને તેથી તે ઠપકા અને એથી તે જીવને શ્રદ્ધા દેઢ થવાનું થાય. વળી તેવા પુરૂષને પ્રાયશ્ચિત્તથી ગીતાર્થોને નુકશાન ન થતાં અગીતાર્થનું જે આચારની અશક્યતા લાગતી હોય અને રક્ષણ થાય છે, અને એ હેતુથી શાસ્ત્રકારે ઉપરોક્ત શ્રદ્ધાહીનપણું થતું હોય તે પણ થાય નહિ, અને કથન કરેલ છે. એ જ પ્રમાણે અત્રે પણ પ્રકરણકાર શ્રીજિનેશ્વર મહારાજે કહેલ સદાચારને શક્ય માને અને મહારાજે બોલબુદ્ધિઆગળ બાહ્યાચારની આચરણાનો તેને મોક્ષના કારણ તરીકે માની આચારમાં મૂકે તેમજ નિયમ જણાવ્યો છે. જેવી રીતે બાલબુદ્ધિ આદિ જીવોને આચારમાં મૂકનારને ઉત્તમ માર્ગવાળો માની શકે. આ માટે દેશનાનો અનુક્રમ જણાવ્યો છે તેવી જ રીતે કારણ સમજવાથી એ પણ સ્પષ્ટપણે સમજાશે કે બાલબુદ્ધિને જે જે બાહ્યાચારની દેશના કરવી તે પણ અગીતાર્થો જાણે તેવી રીતે અપવાદ પદ આચરવાથી અનુક્રમે જ કરવી જોઈએ એમ ધારીને આચાર્યમહારાજે જેમ અગીતાર્થોને આચાર ઉપર અરૂચિ થાય છે, તે બાહ્યાચારો પણ અનુક્રમે જ કહેવા એમ ધ્વનિત કર્યું સમુદાય ઉપર અરૂચિ થાય છે, અને યાવતુ ધર્મ ઉપર છે. અને તેથી જ બાહ્યાચારનો અનુક્રમ બતાવતાં ‘અથ' પણ અરૂચિ થાય છે, અને તેથી જ અધ્વ અને શબ્દનો પ્રયોગ અથ ઘરા શાળા એ ત્રીજી આર્યામાં રોગાદિકારણે અપવાદ સેવવાની ગીતાર્થોને આજ્ઞા કર્યો છે, આ જગા પર વિચારવાનું એટલું છે કે આ આપતાં શાસ્ત્રકારો અગીતાર્થને નજીક રાખવા નહિં અનુક્રમ યથાપ્રાધાન્ય ન્યાયને અનુસરીને કર્યો છે કે એમ સ્પષ્ટપણે જણાવે છે, આવી રીતે ભિન્નતા યથોત્પત્તિ ન્યાયને અનુસરીને કર્યો છે? જેમ જેમ વધારે
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy