________________
___ श्री सिद्धचक्राय नमः .:લ-વાજ-મ:
-: ઉદેશઃ૧ સમિતિના લાઈફ
શ્રી નવપદોમય શ્રી મેમ્બરોને વિના મૂલ્ય તથા
સિદ્ધચક્રની આરાધના અને ( ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની રૂા. ૨-૦-૦ ટપાલ ખર્ચ
પ્રવૃત્તિ પોષવા સાથે સહિત
આગમની મુખ્યતાવાળી ૩ છુટક નકલ કિં. ૦-૧-૬ . બી સ્થિતિ ; શ્રી સિદ્ધચક્ર સાહિત્યપ્ર. સમિતિનું કે દેશના અને શંકાનાં
મિમિન છે દેશના -: લખો :
શું સમાધાન (આદિ)નો શ્રી-સિ-સામ-સ પાક્ષિક-મુખપત્ર
ફેલાવો કરવો. કાકા:ઇe કરવાના આઝાઝી ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ.
પુસ્તક (વર્ષ) ૭, અંક ૨૪
તંત્રી
૧૨, ઓક્ટોબર ૧૯૩૯, વિરસંવત ૨૪૬૫, વિ. ૧૯૯૫ પાનાચંદ રૂપચંદ ઝવેરી | ભાદરવા વદી અમાવાસ્યા
Wasbalastasalalalalalala
આગમોદ્ધારની 2 અમોઘદેશના CM
(ગતાંક પાના નં. ૫૩૫થી ચાલુ) આવી શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન તે આત્મપરિણતિમતુ મોક્ષ જોઈએ છે? તો ઇચ્છા તો કરો !! જ્ઞાન ! આપણે જ્ઞાન તો અનંતી વખત પામ્યા, કલ્પવૃક્ષની પાસે જે પદાર્થનું ચિંતવન ભાવનાપૂર્વથી પણ વધારે જ્ઞાન આપણે અનંતી વખત કરો, તે પદાર્થ કલ્પવૃક્ષ જેમ પૂરો પાડે છે પામ્યા, પરંતુ પરિણતિમત્ જ્ઞાન ન આવ્યું. જગતના
મા તેમ આ શાસન પાસે મનમાં માત્ર મનોરથના
ચોક પૂરો-મોક્ષ મળે એટલો વિચાર કરો એટલે બસ તમામ સુખનાં સાધનો છોડવાલાયક છે. તેમજ તેનાથી
છે. આ શાસન તે તમને મેળવી આપવા બંધાય છે. વિરતિ કરવા લાયક છે, તેવું શાસ્ત્રીય જ્ઞાન ઉપયોગમાં જેને મોક્ષની ઇચ્છા થાય તેને એક પુદ્ગલપરાવર્તમાં લેવાય તે પરિણતિમત્ જ્ઞાન! આવું જ્ઞાન થાય ત્યારે આ શાસન મોક્ષ મેળવી આપે છે. મોક્ષની ઇચ્છા બે માનવું કે હવે અર્ધ પુદગલપરાવર્તમાં મોક્ષ થાય. પ્રકારે છે. એક અને “પણ” અને “જ” વાળી; અને