________________
:
:
:
:
ક
પ૩૩
શ્રી સિદ્ધારા
(અપ્રિલ ૧૯૩૯) રસ્તો છે. સુખનાં સાધનો અર્થ અને કામ એ બેમાં જ ઉપસર્ગો, બાવીસ પરિષદો, દેખીતા દુઃખરૂપ છે. અર્થ અને કામને અંગે સંધ્યા પરિણા ખરાને ! પણ; નિર્જરાનાં કારણો એ જ છે. વેરમ, સંધ્યા મg Traો રમvi છે. શ્રીજિનેશ્વરદેવ જેવાને પણ ચાર જ્ઞાન થયા છતાંય પચ્ચકખાણ અશાતાનાં કારણોનાં હોય, ઉપસર્ગ પરિષહ સિવાય કર્મો તૂટવાનું બન્યું નથી. શાતાનાં કારણોનાં નહિં.
પાંચ આચારને આચરવા તે અધ્યાત્મ તો સુખનાં સાધન છોડવાલાયક ગણવો અને શાસ્ત્રાનુસારી છે, પણ દીર્ઘ “ઈ' કારવાળા દુઃખનાં સાધનો છોડવાલાયક નહિ ગણવા એનું અધ્યાત્મવાદીઓ-કુત્સિત છે બુદ્ધિ જેની એવા કારણ શું ? આજે ખાવું-પીવું નહિ એવું અજ્ઞાન આત્માઓ “ક્રિયાઓની શી જરૂર છે ?” પચ્ચખાણ તો કરો છો, પણ આજે હોં બંધ ન
એમ કહે છે. ખરેખર! આવાઓ જૈનમાર્ગનો નાશ રાખવું, ખાધા કરવું અને ચાલુ જ રાખવું એવો
કરનારા થાય છે. ભલા!તારું જ્ઞાન કેટલું? ગર્ભથી અભિગ્રહ કરાય ખરો? ના જ કહેવી પડે, શાથી
ત્રણ જ્ઞાન ધરાવનાર તથા દીક્ષા થયા બાદ એટલે ? તો કે આત્માને બંધાયેલાં કર્મોને તોડનાર અશાતા
અમુક સમયથી ચાર જ્ઞાન ધરાવનાર એવા છે. અશાતાના કારણોનાં પચ્ચકખાણ હોય નહિ;
મહાપુરુષો જાણી જોઈને ઉપસર્ગ પરિષહ સહન પચ્ચખાણ શાતાનાં કારણોનાં હોય છે. વિગઈ
કરે છે. ભારે કર્મની નિર્જરા માટે તે ભગવાન લાઢા ખાવી એ શાતાનું કારણ છે. તેનું પચ્ચકખાણ
દેશમાં ગયા છે. જેની દષ્ટિ સમ્યફ છે, તે તો દુઃખને હોય. શાતાનાં કારણો સુખનાં સાધનો બની કર્મ બંધાવનાર છે; દુઃખનાં સાધનો કર્મ નિર્જરાવનાર
* નોતરું દેવામાં કલ્યાણ માને છે. સુખની સોબતમાં છે. સમ્યગુદૃષ્ટિ આત્માને સુખ પ્રત્યે અપ્રીતિ
તો આત્માની ખાનાખરાબી થાય છે, એમ માને જોઈએ. દુઃખને તો એ આમંત્રણ આપે ! કારણ કે
છે. જેથી એ બુદ્ધિ સાંપડવી મુશ્કેલ છે. આવી દૃષ્ટિ દુ:ખ અપૂર્વ નિર્જરાનું કારણ છે. આત્માને જયારે ઉત્પન્ન થાય ત્યારે તેનું, નામ ગ્રંથિભેદ ! પકડીને જકડી રાખનાર હોય, સાણસામાંથી ન પૌગલિક સુખની વાંછના તથા દુઃખ પરત્વે નીકળવા દેનાર હોય તો તે શાતાવેદનીય છે. અપ્રીતિ અનાદિકાળથી ચાલી આવે છે. તેનો પલટો જે કર્મરાજાની લાંચ-રુશવત મનાય છે. અશાતા એનું નામ ગ્રંથિભેદ !! પૌદ્ગલિક દુઃખને એ ધર્મનો જાસુસ કે દૂત મનાય છે. સમ્યગદર્શનીમાં નિર્જરાનું કારણ માનવું પડે છે, તે મુશ્કેલ પડે છે. આ દષ્ટિ ઉદ્દભવે છે. વિડંબના પમાડનારા વિષયો, પરંતુ તેટલું સમ્યક્ત્વ પણ મુશ્કેલ જ છે. અને કદર્શનારા કષાયો આત્માને ભમાવી દેનારા છે, મુનિ મહારાજાની મહત્તા શાથી? મન, વચન, કાયાના યોગો કર્મના કારણભૂત સુદેવાદિને સુદેવાદિ માનવા તે મુશ્કેલ નથી. આશ્રવો છે. આ બધાથી નિવૃત્ત થવું જોઈએ. સોળ સુદેવને સુદેવ,સુગુરુને સુગુરુ અને સુધર્મને સુધર્મ