________________
[ પિરે
રાજ
તા. ૧૨-૧૦-૩૯) વધારે ફાંટા દેખી મુંઝાય નહિ, અકળાય નહિ. ધર્મ પરિણામે બંધ’ એ પ્રમાણ ક્યાં લાગુ થાય? અતિકિંમતી હોઈ પરમ આવશ્યક છે. એટલું તો એ ધર્મને જો બારીક બુદ્ધિથી નહિ જોવામાં આવે અને હદયમાં બરાબર ઠસાવે કે જે મુંઝાઈ જાય તે ધર્મને યોગ્ય પરીક્ષા કર્યા વગર જો ધર્મ અંગીકાર કરવામાં લાયક નથી. ચલણી સિક્કા કે નોટોની બનાવટો થયાં
આવશે તો, બુદ્ધિ જો કે ધર્મની જ રહેશે પણ તેમ છતાં કરે છે, પણ તેથી કોઈ મુંઝાઈને તેનો વ્યવહાર બંધ
આત્મામાં ધર્મ થયો હશે તેનો પણ નાશ થશે. કદાચ કરતું નથી. કેમકે સૌને એની જરૂરિયાત છે. એ કિંમતી
પ્રશ્ન થાય કે “ક્રિયાથી કર્મ ચાહે તે ભલે હો, પણ એવા ધર્મની પાછળ નકલોનો ડર તો રહેવાનો જ
પરિણામ તો ધર્મના છે ને- જો એ જ દષ્ટિએ વિચારાય અલબત્ત એની તપાસ રહે, પકડાય તેના પર કેસ ચાલે,
તો ગાય, બોકડા વગેરેને મારનારના પરિણામ ધર્મના એ બધું ખરું, પણ કહેવાની મતલબ એ છે કે બનાવટી
હોવાથી તેને ધર્મ થાય એમ માનવું? આસ્તિકો દરેક સિક્કા કે નોટો થવા છતાં, લોકો સિક્કા અને નોટોનો
ક્રિયા કરે તે ધર્મના પરિણામ-માટે હોય તે ધર્મ થઈ વ્યવહાર અટકાવતા નથી, પણ નાણું જોઈ તપાસીને,
જાય? ધર્મની બુદ્ધિમાત્રથી ધર્મન ગણાય. સૌએ પોતે ખણણણ ખખડાવીને લે છે, સોનું વગેરે કસ વગેરેથી
જે જે મંતવ્ય માને છે તેને ધર્મ જ કહે છે અને માને છે; ચોક્કસ તપાસીને લે છે. એ જ રીતે ધર્મનો અર્થી ધર્મની
પણ તે ધર્મ જ નથી. પોતાની ક્રિયામાં અધર્મ કોઈ કહેતું વધારે શાખાઓથી મુંઝાય નહિ, પણ પરીક્ષાપૂર્વક અંગીકાર કરે. ભવોભવ ઉપકારી એવા ધર્મની હજારો
નથી કે માનતું નથી. યજ્ઞાદિ કરનારાઓ પણ પોતાના નકલો હોય, તેથી ગભરાવાની જરૂર નથી; એથી તો
પરિણામને ધર્મના જણાવે છે, તો એવો ઘોર અધર્મ
પણ ધર્મ ગણવો ખરો? જેમ પરિણામ એ શાસ્ત્ર કહ્યા ધર્મની આવશ્યકતા ખાસ સિદ્ધ થાય છે. માટે બારીક બુદ્ધિથી પરીક્ષા કરી ધર્મને ગ્રહણ કરવો. જગતના
તેમ અધર્મ પણ છે એમ પણ શાસ્ત્ર જ કહ્યું છે ને ! પદાર્થોમાં તો નકલી આવી જશે તોયે. થોડું ઘણું તો જો પરિણામે ધર્મ જ માનીએ તો અધર્મ રહ્યો ક્યાં? મળશે; ચાલીસ કે પચાસ રૂપિયે શેરની ચાંદીને બદલે કેમકે પરિણામ તો કોઈપણ અધર્મના ધરાવતું નથી. જર્મનસીલ્વર આવી જશે તો પણ બે અઢી “અધર્મને ધર્મ માનવામાં મિથ્યાત્વ છે'-એમ પણ રૂપિયા તો ઉપજશે. સાચા મોતીને બદલે કલ્ચર મળ્યું શાસ્ત્ર જ કહે છે ને ! અધર્મને ધર્મ માનવામાં જેમ તોયે કાંઈક મળશે. પણ ધર્મ એ એવી ચીજ છે કે એમાં મિથ્યાત્વ છે, તેમજ ધર્મને અધર્મ માનવામાં પણ જો ભૂલ થઈતો મળવાની વાત તો દૂર રહી, પણ જન્મો મિથ્યાત્વ! ધર્મ અને અધર્મ માને અને પરિણામને ધર્મ ખોવાનું થશે. લેવાના બદલે દેવાના થશે. માને, તેની સંગતિ શી રીતે કરવી? આશ્રવ એ કર્મ