________________
કકકકક કકક
| (તા. ૧૨-૧૦-૩૯)
થી સિદ્ધચક ! માટે તમે સર્વ = નિહિં પણ. પછી પ્રતીતિ હોય'-સર્વને જ્ઞાનને અગ્રપદ આપવું પડે છે. જેને માટે તો બિનપરં તત્ત
અખિલ વિશ્વ અગ્રપદે સ્થાપે તેની ઉત્તમતામાં બે મત તમે ગર્ભથી જૈન હોવાથી તમને તમેવ સર્વે નં.
હોઈ શકે નહિ; પણ ઉત્તમ પદાર્થોની નકલ વધારે હોય નિર્દિ વેરી એ માનવામાં મુશ્કેલી નથી. પણ છે-થાય છે. હીરા, મોતી, સોનું,ચાંદી વગેરેની બનાવટ ઇતર કેમ માને ? જૈનધર્મનું અપમાન જાહેર રીતે થાય છે, એની નકલ થાય છે, એનાં ઇન્વીટેશન નીકળે કરાવ્યું હોય તો, તમારા દિગમ્બર ભાઈઓએ ! કેમકે છે. પણ ધૂળ, કોલસા, લોઢું, તાંબુ વગેરેની બનાવટ દેવને નાગા રાખ્યા એટલે ઇતરે ત્યાં આવતા રોકવાને કે નકલ કોઈ કરતું નથી. નકામી મહેનત કોણ કરે? માટે જણાવી દીધું કે –
જેમાં સામાને સારી રીતે ઠગી શકાય, તેની બનાવટ हस्तिना ताऽयमानोऽपि न गच्छेद् जैनमंदिरम् ।
દુનિયા કરે છે. શાકભાજીમાં ઠગાઈ ઠગાઈને શું આટલી હદે જેઓને અરુચિ થઇ હોય એવા ઇતરો જૈનમત માનવા તૈયાર ક્યાંથી થાય? ગર્ભથી ?
ઠગાઓ? એક બે પૈસા ! ચાંદીમાં બે-ચાર રૂપિયા જેઓ જૈન નથી, જે તમારા દેવ તરફ. નાગા દેવ ઠગાઓ ! સોનામાં પચીસ પચાસ રૂપિયા; જયારે કહીને તિરસ્કારની લાગણી ધરાવે છે; એમને જૈનમત મોતી, હીરા વગેરેમાં હજારો રૂપિયા ઠગાઓ. કેમકે પામવો કેટલો મુશ્કેલ ! શ્રી જિનેશ્વરદેવે કહેલા તત્ત્વો મોટી ચીજોમાં મોટી ઠગાઈ ચાલી શકે. નકલ કિંમતી સાચાં આટલું જેને મનમાં થયું કે તેને સમ્યફ થયું ચીજની થાય છે. જેમ ચીજ વધારે મૂલ્યવાળી હોય, માનવું, અને એના સંસારનો અંત અર્ધપુલ
તેમ તેની નકલો બજારમાં વધારે થવાની. નકલ કરનારા પરાવર્તમાં થાય છે. એ માન્યતામાં જોખમદારીનું તત્ત્વ હોવું જોઈએ. એવું જોખમદારી-જવાબદારીવાળું
એવા અક્કલ વગરના નથી હોતા કે સામાન્ય ચીજોની તત્ત્વજ્ઞાન તે આત્મપરિણતિમત્ જ્ઞાન!! નકલ કરવાની માથાકૂટમાં પડે. જેની નકલ વધારે તે
ચીજ વધારે કિંમતી; આટલી વાત ધ્યાનમાં લેશો તો સૂકમબુદ્ધિથી પરીક્ષા કરી
ધર્મો ઘણા દેખાય છે' એ જાણી કંટાળો નહિ આવે ધર્મ ગ્રહણ કરો!
પણ એ વાત મનમાં બરાબર ઠસશે કે ધર્મ એ ધર્મોના ફાંટા ઘણા, એ જ ધર્મનું મહત્વ! ચીજ અતિકિંમતી છે. વળી શાક લેવામાં ભૂલો,
શાસ્ત્રકાર મહારાજા શ્રીહરિભદ્રસૂરીશ્વરજી તો દિવસ બગડે, વસ્ત્રાલંકાર લેવામાં ભૂલો, તો મહારાજ ભવ્યજીવોના ઉપકાર માટે ધર્મોપદેશ માસ કે વર્ષ બગડે; સ્ત્રી પરણવામાં ભૂલો, તો જન્મ કરતા થકા જ્ઞાનાષ્ટકમાં આગળ એમ જણાવી બગડે, પણ ધર્મ અંગીકાર કરવામાં ભૂલો તો ભવોભવ ગયા કે આ સંસારમાં “ગમે તો નાસ્તિક હોય કે બગડે. ધર્મ અતિમૂલ્યવાન છે માટે તેની નકલો આસ્તિક હોય, યાવત્ લોકોત્તરદર્શનને માનનાર પારાવાર છે. અક્કલ ધરાવનાર મનુષ્ય ધર્મના