________________
( તા. ૧૨-૧૦-૩૯)
કીરિજા
બંધનું કારણ છે. કર્મબંધનાં કારણો એ છે. સંસાર- પણ જીવ બચાવવાની જ હતી, પરિણામ પણ પરિભ્રમણનાં કારણો આરંભ-સમારંભ, વિષય- બચાવવાના જ હતા અને બુદ્ધિ સાથે જ પ્રયત્ન પણ કષાયાદિ છે તેમાં ધર્મ માનવો તે મિથ્યાત્વ એમ સ્પષ્ટ બચાવવાનો હતો. જ્યાં શુભયોગથી અને શુભ કથન છે. હવે વિચારવું જોઈએ કે પરિણામે ધર્મ શી વિચારથી કાર્ય શરૂ કર્યું હોય ત્યાં, યોગનો કદી ઉથલો રીતે? પરિણામ પ્રમાણ કહેવાય, તે ધર્મને અંગે નહિ. થાય પણ શુભપરિણામના યોગે બચાવ છે. પરિણામે જો એમ હોય તો કુદેવાદિને માનનાર પણ માને છે તો બંધનું પ્રમાણ આ રીતે આવા પ્રસંગે ગ્રાહ્ય છે, જ્યાંસુદેવાદિ તરીકે, તો તેને સુદેવ, સુગુરુ, સુધર્મની ત્યાં નહિ. શુભયોગે શુભવિચાર શરૂ થયા હોય ત્યાં આરાધનાનું ફળ થાય ખરું? નહિ જ! પરિણામ આકસ્મિકયોગે પ્રવૃત્તિનો પલટો થઈ ગયો હોય ત્યાં સુદેવ, સુગુરુ, સુધર્મની આરાધનાના છતાં, તે પરિણામે બંધનું પ્રમાણ ખરું. આરાધના કુદેવ, કુગુરુ, કુધર્મ હોવાથી તે આરાધનાનું પ્રયત્નો ધર્મના હોય અને બુદ્ધિ પણ ધર્મની હોય ફળ તેવું એટલે કે સુદેવાદિની આરાધનાનું ફળ મળતું તો જ ધર્મની ઉત્પત્તિ થવાની. નહિ તો, બુદ્ધિ ધર્મની નથી. ત્યારે હવે પરિણામ પ્રમાણ ક્યાં? શુભ પરિણામે ભલે રહે, પણ ધર્મનો નાશ થશે. બુદ્ધિ અને ક્રિયા ઉભય શુભક્રિયા શરૂ કરી હોય, તેમાં આકસ્મિકયોને ક્રિયાનો ધર્મનાં હોવાં જોઈએ. જો એમ ન હોય તો ગાય,બકરા, પલટો થઈ જાય તો પણ, ત્યાં બંધ પરિણામે થાય. અને અશ્વાદિને હોમમાં મારનારાઓ બુદ્ધિ ધર્મની જ દુષ્ટાંત તરીકે-મુનિ મહારાજ ઈર્યાસમિતિથી ચાલી રહ્યા ધરાવતા હતા, માટે શું એ ધર્મ? હરગિજ નહિ! અરે ! છે, ઇસમિતિમાં ઉપયોગ પૂરેપૂરો છે, નજર કરી ક્રિયા પણ ધર્મની હોય, બુદ્ધિ પણ ધર્મની હોય, છતાં કરીને પગ મુકાય છે, ત્યાં જીવનથી એમ નિર્ધાર કરીને અજ્ઞાનવશાત ધર્મનો નાશ થાય. દુષ્ટાંત: એક આચાર્ય પગ ઉપાડ્યો, પગ નીચે માંડવા જતાં અચાનક મહારાજ વિહાર કરતાં કરતાં એક નગરમાં ગયા. સભા ખીસકોલી જેવી જાત દોડતી પગ નીચે આવી ગઈ, સમક્ષ આ મુજબ નિરૂપણ કર્યું કે – પ્રાણવિહોણી થઈ, મરી ગઈ ! ક્રિયા અહિં “સુપાત્રદાનમાં અનાજ, પાણી, વસ્ત્ર, પંચેન્દ્રિયપ્રાણીની હિંસાની થઇ, છતાં પરિણામ પાત્ર, વસતિ વગેરે દેવાય. એ બધામાં લાભ છે. ઈર્યાસમિતિની ક્રિયામાં. પરિણામ જીવ-માત્રને એ લાભો કેવા ? ટકે તો ટકે, નહિ તો ઊખડી બચાવવાના હતા. આ પરિણામની પવિત્ર-ધારાની પણ જાય. સુપાત્રદાનનો લાભ ક્યારે ઊખડી જાય અપેક્ષાએ ખીસકોલીનો જીવ પગ તળે તેનો પત્તો નહિ. સુપાત્રે વસ્ત્રાદિ દેવાથી લાભ આવીને ચગદાઈ મરી ગયો, છતાં એ મુનિરાજને ચોક્કસ, પણ ઊખડીયે જાય. સુપાત્રદાન દઈને પંચેન્દ્રિયની હિંસાનું પાપ નહિ લાગે, કેમકે ચેષ્ટા મમ્મણ જેવો વિચાર આવે તો એ લાભને ખસતાં શી