________________
ક
:::
:
તા. ૧૨-૧૦-૩૯
- પષકે
શ્રી સિદ્ધચક્ર વાર ? પરંતુ વૈયાવચ્ચનો લાભ ખસી શકતો મુનિ માંદા પડે તો માવજતનો લાભ મળે.” આ જ નથી. વૈયાવચ્ચેથી ઉપાર્જન કરેલું શુભકર્મ નિંદા ગઈ કે? આ ભાવના ! શાથી? અજ્ઞાનથી એ જ ધર્મને દ્વારા પણ મૂળ વસ્તુથી ખસતું નથી. વૈયાવચ્ચનું બદલે અધર્મ નીપજાવનાર થયું. ફળ અપ્રતિપાતી છે. શ્રી તીર્થંકરદેવ વૈયાવચ્ચને શાસન જૈનશાસનમાં બારીક બુદ્ધિએ ધર્મની જડ છે. સાથે જોડે છે. કોઈએ પ્રશ્ન કર્યો કે-“મહારાજ !
સૂક્ષ્મબુદ્ધિ સિવાય ધર્મજાણી શકાય નહિ. ધર્મના તમારી સેવાભક્તિ કરે તે વધારે કે વૈયાવચ્ચ કરે તે
જુદા-જુદા ફાંટા દેખી કંટાળવું નહિ. વધારે કીંમતી વધારે ?” મહારાજે કહ્યું. “મારી સેવા કરે તે બિમારની ભક્તિ કરનાર હોય અને જે બિમારની વૈયાવચ્ચ કરે
ચીજની નકલો વધારે જ હોય. વેપારી જેમ વધારે તે જ મને માનનાર હોય. અર્થાતું મને માનનારો
બનાવટોથી મુંઝાતો નથી, પણ જોઈ તપાસીને સારો ગ્લાનાદિની જરૂર વૈયાવચ્ચ કરનારો હોય. સંગ્રામમાં
માલ ખરીદે છે, તેમ અહિ પણ તેવા સોદાગર બનવું, બિમાર લશ્કરીની ઘણી ચાકરી કરવામાં આવે છે.માંદા
કિમિયાગર બનવું. હજારો નકલી ધર્મમાંથી સાધુની દરકાર કરે તો જ તે શાસનને માનનારો
સૂક્ષ્મબુદ્ધિથી પરીક્ષાપૂર્વક સત્યધર્મ અંગીકાર કરવો. ગણાય. ગ્લાન, વૃદ્ધ, બાલ વગેરે મુનિની માવજત
પરીક્ષા માટે બુદ્ધિ તો જોઈશે. ઉપર જોઈ ગયા કે પેલા કરનાર તે જ મને માનનારો ગણાય.” આચાર્ય પ્રતિજ્ઞા કરનારા શેઠે અજ્ઞાનને લીધે મુનિ માંદાનપડ્યા મહારાજનું આ પ્રવચન શ્રવણ કરી એક ભાવિક શ્રાવકે એવી ભાવના કરી ધર્મને અધર્મ બનાવ્યો. બુદ્ધિના પ્રતિજ્ઞા કરી કે—“બિમાર સાધુની માવજત કર્યા વગર અભાવે ધર્મબુદ્ધિ છતાંયે, ધર્મનો નાશ થાય. તે ખાવું નહિ.' એ શ્રાવક રોજ પ્રતિજ્ઞા બરાબર પાળે ઉપર લૌકિક દૃષ્ટાંતઃ એક વ્યાસજીએ કથામાં કહ્યું કે છે. કાયમ મુનિમહારાજાઓની ખબર લે છે. તથા જે ઉન્નરઃ સુપ્રિમ નોતિ સુરેમનોતિ વારિક બિમાર હોય તેની માવજત કરે છે, પછી જ ભોજન અનાજ આપનારને તૃપ્તિ મળે છે, પાણી આપનારને કરે છે. એક દિવસ એવો આવ્યો કે ગામમાં કોઈ મુનિ સુખ મળે છે. એક ડોસીમાએ આ સાંભળીને માંદા નહોતા. આ તો ખુશી થવા જેવી વાત હતી; પણ વિચાર્યું કે-અનાજ દેવાનું કામ તો માલદારનું છે, અજ્ઞાનવશાત્ આ શ્રાવક વિચારે છે કે –“હું કેવો પણ પાણી તો મફતીયા ચીજ છે. પાણીનો વેરો નિભંગી! કોઈ મુનિ માંદા ન પડ્યા, બિમાર ન થયા; કોઈ જગા પર ન હોય. હવા પાણી પ્રતિબંધ વગરનાં તેથી મને માવજતનો લાભ ન મળ્યો.” વિચારો ! બુદ્ધિ હોય. એમ વિચારી દરેકને પાણી પાવાનું નક્કી તો માંદાની માવજતની છે. બુદ્ધિ ખોટી નથી, નિયમ કર્યું. રોજ જે આવે તેને પાણી પાય છે. એક દિવસ ખોટો નથી, પણ અજ્ઞાને કઈ દશા ઊભી કરી? “કોઈ પાણી ભરવા જવાનું મોડું થયું. ડોસીમા મોડે-મોડે કૂવે