SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ - તા. ૨૧-૧૧-૩૮) શ્રી સિદ્ધારક ન માને તો સાધુ બિન ગુન્હેગાર છે. આવું ન કહેતાં આજ્ઞા આપી છે તે ક્ષાયિકોપથમિકભાવની અદ્વિતીય ઠીક ત્યારે એમ કહે તો એ સાધુને રોજનું ઉપવાસનું શક્તિ સમજીને સકારણ આપી છે. એમ કારણ પ્રાયશ્ચિત છે. નિર્દેશથી શાસ્ત્ર કહે છે પણ અવંતીસુકુમાલમાં કારણનો દીક્ષાનું મુહૂર્ત કર્યું? નિર્દેશ નથી. જ્ઞાની છતાં સકારણ ન હોય તો જ્ઞાનીનું જગતનો સામાન્ય નિયમ ખ્યાલમાં લ્યો. પ્રાપ્ત પ્રયોજન શું? થયેલી જે શક્તિ હોય તે તેનો ઉપયોગ કરવામાં આવે જીવ ત્રણ પ્રકારના છે મંદ, મધ્યમ અને તીવ્ર તો જ ટકે અને વધે. સરખી નજરવાળી બે આંખો છે, ક્ષાયોપથમિક ઉત્સાહવાળા. તીવ્ર ઉત્સાહવાળાએ છતાં એક જ આંખનો લાગલાગટ ઉપયોગ કરવામાં મુહૂર્ત જોવું નહીં. ચિત્તનો ઉત્સાહ થાય ત્યાં વિલંબ આવે તો બે વર્ષ પછી નહિ વપરાતી આંખની નજર કરવાનો નથી. મુહૂર્ત સારૂ જોઈએ એમ મંદ કે મધ્ય ઘણી ઓછી થાય છે. શક્તિ હતી તે ટકી નહિ, તો ઉત્સાહવાળા માટે જ કહે. શાસ્ત્રની શ્રદ્ધા હોય તો તો વધવાની તો વાત જ શી કરવી? મળેલી શક્તિનો તત્કાલ લેવાનું કહ્યું જ છે. જે વખતે મોહ સાપરૂપે ઉપયોગ કરવામાં ન આવે તો શક્તિ નાશ પામે છે. જણાયો પછી મુહૂર્ત જોવાનું હોય? એ જ મુહૂર્ત ! નાના મકાનોમાં રહો તો દૃષ્ટિ ટુંકી થાય છે. જોવાની વૈરાગ્ય થવાથી તત્કાલ દીક્ષા લેવા આવેલાને ત્રિવિધ દષ્ટિ લાંબી હશે તો દૃષ્ટિ લાંબી રહેશે. ઉપયોગ ત્રિવિધ ત્યાગવાળા સાધુથી પાછો કઢાય ખરો? પાપની વગરની શક્તિ ઘટવાની પણ વધવાની તો નહિ, અનુમોદના, નિષેધન કરવો તે પણ જ્યારે અનુમોદના ક્ષાયોપ-શમિકભાવ પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે એવિગેરે પ્રકાર નહિ વિચારો? “ના” કહેવી એટલે તો જટકે, નહિ ઉપયોગ કરો તો તે લાયોપથમિકભાવ શું થયું? જેણે સીધું ન સમજવું ત્યાં શું થાય? કાલાંતર ટકવાની વાત તો દૂર રહી, પણ નાશ પામશે. પછી યાપ્ય વૈરાગ્યવાળાને મુહૂર્ત જોવાનું હોય અને કુટુંબની વધવાની વાત તો રહી જ ક્યાં? ક્ષાયોપથમિકભાવે જાલ કે ભીતિ હોય તો માત્ર ગુરૂના ચંદ્રબલે પણ દીક્ષા ઉત્પન્ન થયેલી એ શક્તિને જો ઉપયોગમાં લીધી તો આપવાનું શાસ્ત્રકારો જણાવે છે, છતાં દીક્ષા લેનારની એ જ શક્તિ અનુક્રમે કેવળજ્ઞાન પમાડશે. આટલા જ મરજી નહિ છતાં જો મુહૂર્ત જોવાને નામે વિલંબનો કારણે કહ્યું કે વૈરાગ્ય થયા પછી ત્યાગના સ્વીકારમાં આગ્રહ રહે તેમાં કેટલું ભવ્ય છે? તે તેઓ જ આગ્રહ વિલંબ કરવો નહીં. અવંતિસુકુમાલને રાતોરાત દીક્ષા કરનારા જાણે. દીક્ષા લેનાર જો મુહૂર્નાદિક જોવા માગે કેમ આપી? સ્થૂલિભદ્રને વેશ્યાને ત્યાં ચોમાસું કરવાની તો જરૂર જોવું અને તેમાં ગુરૂને જરાપણ દોષ નથી, જેમ દીક્ષાના પ્રારંભમાં અષ્ટાબ્લિકા મહોત્સવ વગેરે
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy