SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) થી સિસક (તા. ૨૧-૧૧-૩૮) માટે દીક્ષાર્થી ઈચ્છા રાખે તો તે જરૂર કરે અને ગુરૂ તો ઉઠાવવા-ઉડાવવા માંગે છે. વાસ્તવિક અર્થ આ છે :વિલંબ કરવાનું કહે નહીં. ક્ષાયોપથમિકભાવને મિચ્છામિ દુક્કડંદઈને તે ભાવે એટલે કે મિચ્છામિ દુક્કડ ટકાવવા માટે જ શાસ્ત્રકારો સાધુ અને શ્રાવકને હંમેશાં દેવાના ભાવે અર્થાત્ કે જો પાપ નહિ કરું તો સવાર-સાંજ પ્રતિક્રમણ કરી લાગેલા દોષો દૂર કરી મિચ્છામિદુક્કડ શાનું દઈશ? તથા મિચ્છામિદુક્કડ પરિણતિને ઉજ્જવલ કરવાને ટકાવવા ફરજ પાડે છે. દીધા વિના મિચ્છામિદુક્કડ દેવાની ટેવ કેવી રીતે પડશે? તે ફરજને અદા કરનારની જેઓ હાંસી કરે છે તેઓને અને મિચ્છામિદુક્કડની ટેવ નહિ પડે તો મિથ્યાકાર વિચારવાનું છે. વિચાર વગર તો શબ્દો હોય તેનો સમાચારોથી થતું અપૂર્વ ફલ નહિં મળે? માટે તે પણ અનર્થ થાય. જુઓ મિચ્છામિદુક્કડ દેવાની ટેવને માટે પાપ કરવું જોઈએ. તે ભાવે' એટલે શું? માયામૃષાવાદી કોણ? એ વિચારથી ફરી ફરી એ પાપને જે સેવે તેને માટે એ મિચ્છામિદુક્કડં દેઈ પાતક તે ભાવે જે સેવેરે ગાથામાં જણાવ્યું કે, તે માયામૃષાવાદી છે. દશ આવશ્યક શાખે તે પ્રગટ, માયામોસને સેવેરે; પ્રકારની સામાચારીમાં કહ્યું છે કે, મિચ્છામિદુક્કડંથી શ્રીમદ્યશોવિજયજી ઉપાધ્યાયે રચેલા સાડાત્રણસો અનંતપાતિક તુટે છે. હવે જે એમ વિચારે કે ગાથાના સ્તવનમાં આ આવે છે. હવે જેને સીધું નથી મિચ્છામિ દુક્કડની ટેવ વિના અનંતપાતક તુટે નહિ લેવું તેવા એનો અત્યારે એ અર્થ કરે છે કે, “જે પાપનો અને મિચ્છામિદુક્કડું કાયમ દીધા વિના તે દેવાની ટેવ મિચ્છામિ દુક્કડ દેવામાં આવે છે, પછી ફરીને તે પાપને પડે નહિ અને પાપ કર્યા વિના મિચ્છામિદુક્કડ હોય ભાવથી સેવે તે કપટી છે, માયામૃષાવાદી છે, એટલે નહિં. આવો, વિચાર કરીને (તે ભાવે) જે પાપ સેવે એક વખત પડિકકમણું કરી ચોરાસી લાખ જીવયોનિના તેને આવશ્યકની સાક્ષીએ બે દોષ લાગે છે. (૧) એક જીવોની વિરાધના અને અઢાર પાપસ્થાનકોનો પ્રત્યક્ષ મૃષાવાદ (૨) અને બીજો માયાપ્રપંચ. મૂળ મિચ્છામિદુક્કડં દઈ પછી જેઓ જીવવિરાધના કરે કે તે’ શબ્દ પાતકને લગાડ્યો અહિં શાસ્ત્રકારે તો તે પાપ સેવે તે કપટી અને માયામૃષાવાદી છે. અર્થાત શબ્દ મિચ્છામિ દુક્કડ સાથે લગાડ્યો છે. પાપ કરવું બંધ ન થાય ત્યાં સુધી પડિકકમણું કરવું પ્રશ્નકાર આ અર્થની ખાતરી શી? નહિં અને મિચ્છામિદુક્કડ દેવો નહીં. આમ કહી ગૃહસ્થ તથા સાધુએ પ્રતિક્રમણ હમેશાં કરવાનું છે. શાસ્ત્રકારોએ પ્રતિદિન કરવા લાયક કરેલ હમેશાં કરાય તે આવશ્યક. એકેદ્રિયાદિ વિગેરે માટે પડિકકમણાને ઉઠાવે છે. પણ આ અર્થ સમુચિત નથી, ઈરિયાવહિ પડિક્કમી પાછા ફર્યા પછી પણ પાછી ક્રિયા ખોટો છે. આવો અર્થ કરીને તેવાઓ ક્રિયાને જ ચાલે છે, પછી ઈરિયાવહિ પણ ચાલુ છે.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy