SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) શ્રી સિદ્ધચક (તા. ૨૧-૧૧-૩૮) દીક્ષા લેવા આવનારના કારણવશાત થતા વિલંબમાં એક જાતની ફસામણ છે. પેલા જીર્ણશાળામાં રહેનારા પણ સાધુ હા’ ભણે તો પ્રાયશ્ચિત લાગે. જીવો આજકાલના જીવો જેવાજ, રૂપ સંયમ ભગવાન નેમનાથસ્વામિની દેશના સાંભળી આજકાલના જીવો નવી શાળામાં ન જાય. પણ ગજસુકુમાલ સંસારને ઈન્દ્રજાલ ગણે છે. વાસુદેવની ગજસુકુમાલજી તેવા નહોતા. વાસુદેવની સમૃદ્ધિ પોતે ઋદ્ધિના ભોગવટાને પણ ઈન્દ્રજાલ ગણવા તેઓ તૈયાર ભોગવતા હતા છતાં એને જંજળ ગણી જન્મ જરા થાય છે. એ જીવો જુદા ! પેલું પુણ્યપાલનું સ્વપ્ન આદિથી ઉદ્વેગ પામી પોતે દીક્ષા લે છે. વિચારો, વરસાદ, તાપ, વાયરાના ઝપાટે હાથીની કેટલાકો ઢીલા હોય છે, ‘હોતા હે-થાતા હે, એમ શાળા પડી ગઈ છે, તે વખતે નવી શાળા (બનાવી) કર્યા કરે છે. સાપને સાણસામાં ન લો તે જુદી વાત, હાથીને તેમાં લઈ જવામાં આવે છે પણ હાથીઓ જુની અને સાણસામાં લીધા પછી ઢીલો કરો અને છૂટે તે શાળામાંથી નીકળતા નથી. નવી શાળા આગળ લઈ જુદી વાત. એ છૂટેલો સાપ પ્રાણ લે. એ જ રીતે જવાય તો તેમાં પેસતા નથી. પેલા સ્વપ્ન દા આ વૈરાગ્યના વિચારમાં ન આવ્યા હો તો એક જુદી વાત સ્વપ્નનો અર્થ ભગવાન મહાવીરને પૂછે છે, ભગવાન છે, પણ વૈરાગ્યના વિચારમાં આવ્યા પછી પ્રમાદવશાત સમાધાન કરે છે કે ગૃહસ્થાવાસ એ તુટેલી શાળા જેવો ઢીલા થવું એ પ્રાણલેણ છે. વૈરાગ્યની વાસનાને વખતે સમજવો. શિયાળામાં ટાઢ, ઉનાળામાં તાપ ને થઈ તે જ વખતે કાર્ય કરી લેવું જોઈએ. શાસ્ત્રમાં કહ્યું ચોમાસામાં ઝાપટાથી જુની શાળામાં હેરાનગતિ છે કે વૈરાગ્ય પામી દીક્ષા લેવા આવેલો મનુષ્ય દવા ભોગવવાની હોય છે ને નવી શાળામાં એવી કોઈ પીડા કરવાના અંગે કે કુટુંબની વ્યવસ્થા કરવાના અંગે એક નથી, છતાં તે હાથીઓ જુની શાળા છોડતા નહોતાને મહિના પછી આવવાનું કહે, અર્થાત્ તેટલું કર્યા પછી નવી શાળામાં પરાણે લઈ જવાય તો પણ જતા નહોતા. આવીને દીક્ષા લઈશ એમ કહે. એ વખતે સાધુ જો નવી શાળા એ જયાં આત્મકલ્યાણ થાય ત્યાં સમજવી. એની ‘હા’માં ‘હા’ ભણે તો તે સાધુને રોજ એક એ શાળામાં આ જીવો આવવા તૈયાર નથી. ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. સાધુ તો શાસ્ત્રકાર કહે છે પ્રશ્ન- મળેલું ભોગવે નહિ તે મૂર્ખાને! કે કહી દે કે- “તને લાયોપથમિક ભાવ જે પ્રાપ્ત થયો | ઉત્તર- દુનિયાની અપેક્ષાએ ભલે તેમ હોય છે એ વીજળીના ઝબકારા જેવો છે. એ ઝબકારામાં ધનના ભંડાર જોયા વગર ફેકે તે મૂર્ખા. મોતી પરોવતો નથી અને બીજા ઝબકારાની આશા યાદ રાખો કે પુણ્યનો ઉદય ભોગ મેળવી આપે તે રાખે છે, એ ઠીક નથી.” સાધુએ આવું કહ્યા છતાં પેલો
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy