SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક (તા. ૧૨-૩૮) આશાતના થતી ગણે તો પણ આશ્ચર્યજનક નથી. માટે એટલે ઉપયોગ કરવાથી જે વસ્તુ તેના સ્વરૂપની ભાવિક લોકોએ દેરાસરનો વહીવટ કરતાં આભૂષણની અપેક્ષાએ કે શોભાની અપેક્ષાએ નાશ પામે તેને તરફ ધ્યાન રાખવાની અપેક્ષાએ પૂજાની સામગ્રી અને જૈનશાસનના વિદ્વાન પુરૂષો નિર્માલ્ય કહે છે. ધ્યાન સાધનો ઉપર વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. વહીવટ રાખવું કે એક વખતે ઉપયોગમાં આવવા માત્રથી કરનાર કે પૂજા કરનારને મંદિરની સ્થિતિ દેખનાર લોકો નિર્માલ્ય કહેવું હોત તો મોગુવ87 રર્વ નિમિત્તે એવું ઓલંભો અને તેને અંગેજીનેશ્વર મહારાજની ભક્તિથી લક્ષણ કરત. થતાં લાભ આવવાની વખતે તે ખોવાનો વખત આવે તેના કરતાં પ્રથમથી પૂજાના ઉપકરણોની સ્વચ્છતા અને નિર્માલ્ય માટે અન્ય આચાર્યોનો શો મત છે? સુંદરતા રાખવાની વહીવટદારોને અને પૂજા આચાર્ય મહારાજશ્રી શાન્તિસૂરિજીએ કરનારાઓને અત્યંત જરૂરી છે. ચૈત્યવન્દન બૃહભાષ્યની અંદર પણ ભોગમાં ઉપયોગ આવવા માત્રથી તે દ્રવ્યની નિર્માલ્યતા થતી નથી એમ નિર્માલ્ય શું હોઈ શકે? સ્પષ્ટ શબ્દોથી સાબીત કર્યું છે, અને શ્રી ઉપર જણાવેલી હકીકતથી એ એક વાત સમજવા રત્નશેખરસૂરિજી વિગેરે આચાર્યોએ પણ શ્રીશ્રાદ્ધવિધિ જેવી છે કે કોમલ સુગન્ધી એકજ વસ્ત્રથી ભગવાન વિગેરે શાસ્ત્રોમાં નિર્માલ્ય-દ્રવ્યની વ્યાખ્યા કરતાં જીનેશ્વર મહારાજની ઘણી પ્રતિમાજીઓને અંગૂલહણાં ભોગથી વિનાશ પામેલા એવા દ્રવ્યને જ નિર્માલ્ય કરવા દ્વારાએ લૂહવાનું જણાવે છે, એટલે પૂજામાં એક જણાવ્યું છે, એટલે ચઢાવવા માત્રથી કે વાપરવા વખત વસ્તુ વપરાય તેટલા માત્રથી તે વસ્તુ નિર્માલ્ય માત્રાથી નિર્માલ્ય થઈ જાય છે એવી માન્યતા થઈ જાય, અને તે વસ્તુ પૂજામાં ઉપયોગ લાગે નહિ શાસ્ત્રાનુસારે હોય એમ જણાતું નથી. એવું માનવું કોઈ પણ પ્રકારે યોગ્ય નથી. શાસ્ત્રકારો વિલેપન કેસર સહિત જ હોય. જણાવે છે કે ભગવાન જીનેશ્વર મહારાજની પૂજાના પૂર્વે જણાવ્યા પ્રમાણે સુગન્ધિ પાણીથી પખાલ પ્રસંગમાં તે જ વસ્તુ નિર્માલ્ય એટલે બીજી વખતે અને સુગન્ધિ વસ્ત્રોથી અંગલૂણાં કર્યા પછી ભગવાન ચઢાવી શકાય નહિ તેવી કહેવાય કે જે વસ્તુ જીનેશ્વર મહારાજની પ્રતિમાનું વિલેપન કરવાનું ભોગદ્વારાએ તે દિવસે નષ્ટ થતી હોય અગર શોભા જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે, કપૂરથી મિશ્રિત એવું રહિત થતી હોય. અર્થાત અંગલૂણાં આભૂષણ વિગેરે કેસર અને ચંદન કરવું અને તે કેસર ચંદનથી પરમ ચીજો ચઢાવવા માત્રથી શોભા રહિત થતી નથી અને ભક્તિપૂર્વક શ્રી જીનેશ્વર મહારાજનું વિલેપન કરવું. બીજી વખત પણ ઉપયોગમાં આવે તેવી તે રહે છે, વિલેપનમાં પણ આચાર્ય મહારાજે ચંદનની સાથે માટે તેને નિર્માલ્ય કહી શકાય નહિ, તેટલા જ માટે કેસરને સ્થાન આપ્યું છે. માટે જેઓ ઘી વિગેરેમાં શાસ્ત્રકારો ખુલ્લા શબ્દોમાં જણાવે છે કે “ભોળિ૬ અયોગ્ય પદાર્થોની ભેળસેળ જાણ્યા છતાં તે ઘીની વંનિમ્મન્નાં વિંતિતિ જીયા' અર્થાતુ ભોગ થવાથી * શુદ્ધિ તરફ લક્ષ્ય માત્ર રાખે છે, ઘીને ખાવાનું છોડી
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy