________________
તા. ૧૨-૩૮
થી સિસક દેતા નથી, અને પવિત્રતા માટે સર્ટીફિકેટો અને ચેલેન્જો ઉપર વર્ણ અને ગબ્ધ બન્ને વસ્તુ લેવાથી સ્પષ્ટપણે બિહાર આવ્યાં છતાં માત્ર કેસરને જ અપવિત્રતાના સમજાશે કે ભગવાન જીનેશ્વર મહારાજને ચઢાવવાનાં જુઠા આરોપમાં લઈ જઈને છોડી દે છે, અને એકલી ફૂલોમાં બે વાત ઉપર જરૂર ધ્યાન રાખવું જોઈએ. બાવાઓની માફક સુખડથી ભગવાનની પૂજા અને એક તો ફૂલો રંગમાં સારાં હોવા જોઈએ. અર્થાતુ જે કપાળે ટીલાં કરે છે તે ખરેખર માર્ગને ફૂલોનો રંગ આલ્હાદજનક ન હોય તે ફૂલો અનુસરવાવાળાઓને માટે લાયક જ નથી. કેટલાક સુગધવાળાં હોય તો પણ ભગવાન જીનેશ્વર લોકોનું એમ કહેવું થાય છે કે, વિલેપન જણાવતી વખતે મહારાજની પૂજાના ઉપયોગમાં લેવાં નહિં, તેમજ જે શાસ્ત્રકારો ચંદન જણાવે છે અને પૂજાની ઢાળોમાં પણ પુષ્પો-અત્યંત સારાવર્ણવાળા હોવાં છતાં ગન્ધરહિત ચંદનને જ અગ્રપદ આપી વિલેપન પૂજાને ઠેકાણે ચંદન હોય અગર એ અશુભ ગન્ધવાળાં હોય તો તેવાં પણ પૂજા એવું નામ આપવામાં આવે છે, માટે એકલા પુષ્પો ભગવાન જીનેશ્વર મહારાજની પૂજાના ચંદનથી પૂજા કરવામાં અડચણ નથી, આવું કથન ઉપયોગમાં લેવાય નહિ. કરનારે ધ્યાનમાં રાખવું કે પંચાશકાદિ પ્રૌઢગ્રન્થોમાં
પુષ્પપૂજન અનેક પ્રકારે હોઈ શકે. માત્ર વરગન્ધ શબ્દ વિલેપન પૂજાને માટે વાપરેલો છે, વળી કેટલાક ગ્રન્થકારે તો કેસર સિવાય એકલા
આવી રીતે વર્ણ અને ગન્ધની અપેક્ષાએ પુષ્પોનું ચંદનથી પૂજન થાય નહિ એમ સ્પષ્ટ શબ્દોમાં પણ નિરૂપણ કરી ફુલ ચઢાવવાને એગ પ્રકારો જણાવવા જણાવ્યું છે, જો કે વિલેપનની અંદર કેસરનું માપ ઓછું કહે છે કે તે ફૂલો પરોવેલાં હોય. ગુંથેલાં હોય, વીંટેલાં હોઈને તથા ચંદનનું માપ વિશેષ હોઈને પ્રાચર્યતાએ હોય, માંહોમાંહેનાલ વડે જોડેલાં હોય, ઈત્યાદિ અનેક ચંદન પૂજા એવો વ્યવહાર કરવામાં આવ્યો હોય, પરંતુ પ્રકારનાં પુષ્પોએ કરીને ભગવાનનું પૂજન કરવું. આ શાસ્ત્રોમાં જ્યારે પંચવખ, શ્રાદ્ધદિનકન્ય વિગેરે ઉપરથી જેઓ પરોવેલાં ફૂલોનાં હારો ચઢાવવા તે પ્રૌઢશાસ્ત્રકારો વિલેપન પૂજામાં કેસરને મુખ્ય સ્થાન
ઉચિત નથી એમ જણાવી નિષેધ કરે છે, તેઓ પૂજાની આપ્યું છે તો પછી કેસર વિના પૂજા થઈ શકે જ કેમ?
રીતિના ઘાતક બનવા સાથે અન્તરાય કરનારા બને છે
. એમ માનવું તે કોઈપણ પ્રકારે ખોટું નથી. સુરંગી અને સુગન્ધિત પુષ્પોથી પૂજા થાય.
વિધવાની વિરાધનાએ તો દ્રવ્યપૂજાથી વંચિત વિલેપનની પૂજા પછી પૂષ્પની પૂજાને અંગે રહેવાય. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ જણાવે છે કે સારા સારા વર્ણવાળા અને સારા સારા ગન્ધવાળા દ્રવ્યોની
કેટલાક ભોળા લોકો મોટા મોટા આચાર્યોના અંદર ઉત્કૃષ્ટતા હોવાને લીધે જે ફૂલો વર્ણ અને ગધને નામ અગર સારા સારા ગણાતા અને લોકોમાં લીધે ઉપમા દેવા લાયક થાય છે તેવાં પુષ્પોથી જ પંકાયેલા મહાપુરૂષનાં નામોથી વિંધાયેલા ફૂલોના ભગવાન જીનેશ્વર મહારાજનું પૂજન કરવું જોઈએ. હારોને નહિ ચઢવા લાયક જણાવી સંઘનો દંડ કરવા