________________
શ્રી સિદ્ધચક
(ઓગષ્ટ : ૧૯૩૯
:
++++++++++++++++ ૧ આગમોદ્ધારની ? - અમોઘદેશના 4 ++++++++++++++++
ST
(ગતાંક પાના ૩૦૪ થી ચાલુ) જ્ઞાનની વ્યાપકતાના મંતવ્યમાં ભેદ છે. તેના લાભમાં તથા પ્રતિવાદીનો કેસ લીધો હોય
શાસ્ત્રકાર મહારાજા, ભગવાન શ્રીહરિભદ્ર- તો તેના લાભમાં કાયદાને લાગુ કરવો પડેને ! જ્ઞાન સૂરિજી મહારાજ ભવ્યાત્માઓના ઉપકારાર્થે તો એકજ છે ! અષ્ટકજી પ્રકરણની રચના કરતાં થકા જ્ઞાનાષ્ટકમાં જ્ઞાનની વ્યાપકતા ના મંતવ્યમાં ભેદ પડે છે. ફરમાવી ગયા કે ચાહે તો લૌકિકદૃષ્ટિએ, ચાહે તો કેટલાકો માત્ર મનુષ્યને જ્ઞાનવાળા માને છે, પણ નાસ્તિકોની નજરે યાવતું જૈનદર્શનકારની જાનવર વગેરેને તેવા નથી માનતા. કેટલાક અપેક્ષાએ ટુંકામાં તમામને જ્ઞાનને અગ્રપદ આપ્યા
આગળ વધીને જાનવરોને બુદ્ધિ ધરાવનાર માને વિના ચાલ્યું નથી, કેમકે તે વિના છુટકો નથી :
છે, પણ કીડી મંકોડીને તેવા નથી માનતા, કેટલાકો સિદ્ધિ નથી.
તેમાં સમજણ માને છે તો ઝાડપાન વગેરેમાં નથી “રત્ન' એ શબ્દનો પ્રયોગ “ચક્ષુ માટે થાય
માનતાઃ તાત્પર્ય કે જ્ઞાનની વ્યાપકતાના મંતવ્યમાં છે.: “ચક્ષરત્ન' એમ બોલાય છે. પણ “નાક તથા
ભેદ છે. કાન માટે એમ બોલાતું નથી. એ જ રીતે જ્ઞાનને
"Cow has no soul !" OLL4 B416HL રત્ન કહીએ છીએ. શ્રીગણધરમહારાજાઓ, શ્રીગીતાર્થ મહારાજા, સૂરિપુરંદરો તથા
જ નથી!” આ વાક્ય પોતાને હિન્દુઓ કહેવરાવમુનિપુંગવો તેમજ અગીતાર્થ સાધુ વગેરેને- નારા પણ ભણ્યા છે કે ? જો આમ જ બોલાય તો કહો કે સમસ્તને જ્ઞાનની આવશ્યકતા છે. પછી એટલે કે જ્યાં આત્મા જ નથી એવું હૃદયમાં એટલે તેની જરૂરીયાત સ્વીકાર્યા વિના કોઇને ઠસાવાય ત્યાં બુદ્ધિ, જ્ઞાન વગેરેનો વિચાર કરવાચાલતું નથી. વકીલે પણ કાયદાનું જ્ઞાન જરૂરી નો રહ્યો કયાં? “જાનવરમાં આત્મા નથી' એમ પણ ગયું, પરંતુ પરિણામની અપેક્ષાએ વિચારણા નહિ કહેતાં એટલે કે સામાન્યત : એમ નહિ કહેતાં જરૂરી છે. વાદીનો કેસ હાથમાં લીધો હોય તો “ગાયમાં આત્મા નથી”એમ કહેવાનો હેતુ શો?