SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ (ઓગષ્ટ : ૧૯૩૯ થી નિરાકર : :: હિન્દુત્વની જડ ઉખેડવાના પ્રયોજને જ આ “કાય’ શબ્દની યોજનાથી જીવરહિત પૃથ્વી આદિને વાક્યની યોજના છે. અચેતન જુઓ તો પણ વાંધો ન આવે. ઉંડા જગતને બનાવ્યું કોણે? ઉતરીએ તો દિ (વધુ) એટલે એકઠું કરવું અને હવે હિન્દુધર્મની વાત બાજુ રાખી જૈન તેનું જ નામ કાયા. પૃથ્વીરૂપે જેણે પુદ્ગલો દર્શનની દૃષ્ટિએ અવલોકીએ ? હિન્દુઓ ઈશ્વરને પરિગમાયા અs કીએ ? હિન્દુઓ ઈશ્વરને પરિણાવ્યા અગર એકઠાં કર્યા તે પૃથ્વીકાય એ બનાવનાર તરીકે માને છે જયારે જૈનો ઈશ્વરને રીતે અપકાય વગેરેમાં પણ જાણવું. બતાવનાર તરીકે માને છે. દુનિયાની દરેક ચીજ ઘઉં બાજરી વગેરે અનાજ છે; ખાવાના બનાવેલી કે બનાવાયેલી છે તેમાં બે મત નથી. પદાર્થો છે. પાણી, દુધ, ઘી, તેલ વગેરે પેય પદાર્થ બનાવ્યા વિનાની કોઈ ચીજ વ્યવહારમાં છે જ છે. હવે આ પદાર્થોને આ શરીર સાથે સંબંધ નથી નહિં. લુગડું કાલામાંથી બન્યું, એ કપાસનાં કાળાં પ્રથમ તો સચિત્ત હતાંને? વૃક્ષ પર હતાં ત્યાંથી 0 છતાં આ જીવે, આ પદાર્થોને આહારાદિરૂપે ગ્રહણ માણસોએ આ બધું કર્યું. સચિત્ત કાલાં, કાલાં રૂપે કરી શરીરરૂપે પરિણમાવ્યાં છે. જન્મતી વખતે તે જીવોએ કર્યા. માટી, પાણી, સોનું, અગ્નિ, કાયા ઍક વેંત ને ચાર અંગુલ જેટલી હતી, છતાં વાયુ, ગમે તે લ્યો બનાવ્યું કોણે? જીવોએ પણ વધતાં વધતાં આટલા મોટા શાથી થયા? કહોને તે બનાવનાર પરમેશ્વર નથી. જગતને પરમેશ્વરે બાહ્યપુગલોને ગ્રહણ કરીને મોટા થયા. ખોરાક નથી બનાવ્યું, પણ એ જ જગતના તે તે રૂપે લીધો. ખોરાકને લોહી, હાડકાં મેદ, માંસ, મલ પરિણમવાવાળા જીવોએ જ બનાવ્યું છે. આહારના વગેરે સાતધાતુપણે પરિણમાવ્યો કોણે? જીવે પુદ્ગલો ગ્રહણ કરીને જીવોએ પોતે જ પુદ્ગલોને જઠરાદ્વારાએ લીધેલા ખોરાકનું જ આ જીવે શરીર શરીરરૂપે પરિણમાવેલાં છે. બનાવ્યું. માતાની કુક્ષીમાં આવીને વીર્ય, રૂધિર વિચારો કે પૃથ્વીજીવ, અજીવ, અગ્નિ- આદિ જીવે જ ગ્રહણ કર્યા કે કોઈ બીજાએ? ત્યાંથી જીવ, એમ નહિ બોલતાં પૃથ્વીકાય, અપૂકાય, જ કાયાની શરૂઆત થઇ. હવે “આ બધું પરમેશ્વરે તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય બનાવ્યું. એમ માનવું એનો અર્થ અદશ્ય વાત જ એમ બોલીએ છીએ તેનું કારણ શું ? માનવી છે એ જ બીજું કંઈ ? જ્યારે ઉપરનાં કાય’ શબ્દના પ્રયોગથી સ્પષ્ટ થાય છે કે તે કાય છે જેની' એવો જીવ ભિન્ન છે. જેમકે પ્રમાણોથી પ્રત્યક્ષ દેખાતી વાત એ કે “જીવે જ આ પૃથ્વીકાય એટલે પૃથ્વી છે કાયા જેની એવો બધુ બનાવ્યું” છતાં એ માનવી નથી એનું કારણ જીવ, અપકાય એટલે અપુ (પાણી) છે કાયા જેની શું? પૃથ્વીકાય, અપકાય વગેરેમાં “કાય' શબ્દના એવો જીવ વગેરે ત્રસકાય એટલે જેનામાં હાલવા પ્રયોગથી ઈશ્વરકતૃત્વવાદનો વાદ આપોઆપ ઉડી ચાલવાની શક્તિવાળી કાયા છે એવો જીવ. જાય છે.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy