________________
શ્રી સિદ્ધચક્ર
AEEE
જ
57;
Reg || ૐ | No. 33047
श्री सिद्धचक्राय भगवते नमो नमः સ૬ ૨૪૬૪ -: વાર્ષિક લવાજમ :- ૧૯૯૪
પોષ્ટ ખર્ચ સહિત રૂા. ૨-૦-૦ છૂટક નકલના રૂા. ૦-૧-૬ -: ઉદેશઃ
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ
પાક્ષિક મુખ પત્ર વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
ઓફિસઃ ૨૫, ૨૭, ધનજી સ્ટ્રીટ,
મુંબઈ પુસ્તક-સાતમું
-: પ્રથમાંકઃ- | | તા. ૯ ઓક્ટોમ્બર-૧૯૩૮
શ-ર-ટુ-પૂર્ણિમા.
- સુ...ધા...સ્વા...દ મ જીવન-મરણની સાથે જ ઉત્પન્ન થાય છે, (જીવવું એટલે ગૃહાદિપ્રતિબંધના નિવારણાર્થે ગૃહસ્થોને પૂજા કરવી મરવાનું તો છે જ). યૌવન જરા (ઘડપણ)ની સાથે જ દ્રવ્યશાસ્ત્રમાં કહેલી છે. ઉત્પન્ન થાય છે અને ઋદ્ધિ સમૃદ્ધિ એ વિનાશની
ધર્મને નામે કરાતી યજ્ઞયાગાદિકમાં જે હિંસા તે સાથે જ જન્મે છે. માટે તેમાં હર્ષ કે શોક કરવો નહીં.
ભાવ વગર દાન, શીલ અને તપનું આચરણ અફલપ્રાય હે ભવ્યો ! જો તમે સંસારથી જ બીતા હો અને પરમ છે, ભાવ એ જ પરમાર્થ છે, ભાવ ધર્મનો સાધક છે. બ્રહ્મની ઈચ્છા રાખતા હોય તો બારભાવનામય, ભાવ એ જ સમ્યકત્વનું
ક્ષાત્યાદિ દશ પ્રકારના બીજ છે. માટે હંમેશાં
....થે........
ધર્મવાળું જિનેશ્વર પ્રભુએ કલ્યાણકારી ભાવના જા મુખ્ય ઉદેશ પત્રનો, જિન ભાષિત વરજ્ઞાન, Jબતાવેલ સુધાસ્વાદ કરી
અગાધ ભવોદધિ તરો.. રાખવી:
સમજી ભવ્યજનો લહે શ્રી નવપદમાં સ્થાન ગુણાનુરાગ વગર)
ધરી ચરણ લહે નિર્વાણ
Jસવારે થયેલાં સર્વ પદાર્થો આચરેલ ઉગ્ર તપસ્યા,
સાંજે દેખાતા નથી. છ રસવાળું ભોજન વિષ્ટા થઈ જાય વિવિધ તપો ભણેલું શ્રુતજ્ઞાન ને સહન કરેલાં અનેક છે, બાલ મટી જુવાન થાય છે, જુવાન વૃદ્ધ થાય છે, આ પ્રકારનાં કષ્ટ ફલેવાં મુશ્કેલ છે. .
બધું સમજી સંસારમાં કંઈ શ્રી જૈનધર્મ વગર કોઈ નિત્ય
છે જ નહિ એમ દેઢ કરો. જેઓ પોતાના દુષ્ટ અધ્યવસાયોને લીધે પરાયા છતા કે અછતા દોષો ગ્રહણ કરે છે, તેઓ પોતાના આત્માને
અપૂર્વ આનંદ સાગરમાં ઝીલવું હોય તો શ્રી સિદ્ધચક્ર
ભગવતનું સદાય સ્મરણ કરો. નિરર્થક બંધનમાં નાખે છે.