________________
થી રાજ
(અપ્રિલઃ ૧૯૩૯) યાતને ધારણ કરનાર શ્રીજિનેશ્વર મહારાજનાં ચૈત્યો ભગવાન જિનેશ્વર મહારાજનાં ચૈત્યો અને મૂર્તિઓ અને મૂર્તિઓ બનાવવાનું મુખ્ય ધ્યેય તો કરાવનારના બને છે. વળી શ્રાવક વર્ગની પરદેશગમનની સમાચારી પોતાના આત્માનું જ કલ્યાણ હોવું જોઈએ, એમ ને જેઓએ શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથોદ્ધારાએ સાંભળી શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. જો કે તે ચૈત્યો જાણી હશે, તેઓને સ્પષ્ટ માલમ હશે કે શ્રાવકોએ અને મૂર્તિઓને અંગે સદ્ગુરુઓનો સંયોગ મળવાનું શ્રાવકોને શ્રીજિનચૈત્યાદિ વંદન દ્વારાએ પરસ્પર ફળ પણ શાસ્ત્રકારો તેટલા જ સ્પષ્ટ શબ્દોથી જણાવે. અભિવાદ અને વાત્સલ્ય કરવાનું હોય છે. એટલે છે. કારણકે શાસ્ત્રકારોએ જે ગામ કે નગરમાં શ્રાવકનાં
4 અનેક ગામ-કે નગરના અનેક સાધર્મિઓનો સમ્બન્ધ ઘરો હોય તે ગ્રામ કે નગરમાં સાધુથી વિહાર કરતાં ન
કરાવીને આત્માને ધર્મ તરફ દોરનાર જો કોઈ પણ
પ્રબળ અને સ્થાયી હેતુ હોય તો તે ભગવાન જિનેશ્વર જવાય તો તેને પ્રાયશ્ચિત્તનું સ્થાન દર્શાવાયેલું નથી,
મહારાજનું ચૈત્ય અને પ્રતિમા છે. શ્રીપંચવસ્તુવગેરેમાં પરંતુ જે ગ્રામ અગર નગરમાં ભગવાન જિનેશ્વર
સ્પષ્ટ શબ્દોથી એમ જણાવવામાં આવે છે કે, ભગવાન મહારાજનાં ચૈત્યો અને મૂર્તિઓ હોય તે ગ્રામ અગર જિનેશ્વર મહારાજનાં ચૈત્ય અને મૂર્તિ કરાવનારે એ નગરમાં સાધુઓને વિહાર કરતાં ફરજીયાત તરીકે
પણ ભાવના જરૂર રાખવી જોઈએ કે અહીં આવનારા જવાનું ફરમાન કરવામાં આવે છે અને તે એટલે સુધી અનેક ભવ્યજીવોમાંથી કેટલાક ભવ્યજીવો સંગુરુના કે જે ગ્રામ અગર નગરમાં ભગવાનનાં ચૈત્યો અને ઉપદેશામૃતથી સીંચાઇને જૈનધર્મ પામશે અગર મૂર્તિઓ હોય ત્યાં વિહાર કરતાં જો સાધુઓ ન જાય નવપલ્લવિત કરશે. તેમજ કેટલાક ભવ્ય જીવો અને એને વંદન કર્યા સિવાય ચાલ્યા જાય તો તેઓને ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની પરમશાન્ત પ્રાયશ્ચિત્ત આપત્તિ જણાવવામાં આવી છે. આ ઉપરથી દશા દેખીને તથા ભગવાન જિનેશ્વર મહારાજનું વાચકવૃંદ સ્પષ્ટપણે સમજી શકશે કે ભગવાન જીનેશ્વર અજ્ઞાનાદિ અઢારે દોષ રહિતપણારૂપ સ્વરૂપ દેખીને મહારાજનાં ચૈત્યો અને મૂર્તિઓ જે બનાવવામાં અને પોતાના આત્માને સંસારસમુદ્રથી ઉદ્ધરવા માટે તૈયાર સ્થાપવામાં આવી હોય તે સદ્દગુરૂના સંયોગને કરશે. માટે એ દૃષ્ટિએ પણ શ્રીજિનેશ્વર ભગવાનનું મેળવવામાં પણ અપૂર્વ કારણ થાય છે, વળી શાસ્ત્રોમાં ૧૧
Aી જ ચૈત્ય અને મૂર્તિઓની કર્તવ્યતા જરૂર કલ્યાણ કરનારી અનેક સ્થાને કહેવામાં આવ્યું છે કે ભગવાન જીનેશ્વર
છે છે એમ નક્કી થશે.
રત્નત્રયાદિની વૃદ્ધિશાના પ્રતાપે? મહારાજની દીક્ષાને ગ્રહણ કરવા તૈયાર થયેલા આ
યાદ રાખવું કે જન્મ, વિહાર કે મરણના મહાનુભાવો પ્રવ્રયાને ગ્રહણ કરવા પહેલાં અનેક
પ્રસંગોમાં ધર્મની ભાવના સામાન્યપણે ધરાવનારા તીર્થોની તથા સાતિશય ક્ષેત્રોની યાત્રા કરતા હતા અને
અગર નહિ જેવી ધરાવનારાઓને બોલાવી અનેક ગ્રામ નગરોમાં ચૈત્યોને જુહારતા હતા. શકાશે કે નિમંત્રણ કરી શકાશે; પરંતુ સંસારભાવિક મહાત્માનાં દર્શન થવાનું કારણ શું? સમુદ્રથી ઉદ્ધરવા માટે કટિબદ્ધ થઈને ધર્મપ્ર
એ ઉપરથી એ વાત પણ સ્પષ્ટ સમજાશે કે ભવ- વહણનું આલંબન લેનાર શુદ્ધ સાધર્મિકવર્ગને સમુદ્રથી તરવાને માટે દીક્ષા લેવા કટીબદ્ધ થયેલાવૈરાગ્ય- નિમંત્રણ કરવાનું અને તેઓને આવવાનું તો વંત મહાપુરૂષોનાં દર્શન અને સમાગમ કરાવનાર પણ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિષ્ઠા વગેરે ધર્મ