________________
કરી
જાડા,
ડાકો
(તા. ૧૧-૩૮) ૭૯ સર્વના શાસ્ત્રમાં સંપૂર્ણ જિનવચન છે એમ કયો ૭૯ પાણીને વસથી ગાંઠ કરવા કોણ બાંધે ?
માણસ કહે ? ૮૦ પોતાના હઠવાદથી દૂષિત જિનશાસન અર્થપ્રદ ૮૦ જેમ કુહાડાના ઘાથી ઘવાયેલું વસ્ત્ર અર્થ નથી નથી –
સારતું. દુષ્ટબુદ્ધિ અને બહેરાની સભામાં વ્યાખ્યાન ૮૧ અરણ્યમાં ગીતગાનની માફક નિષ્ફળ જાય છે. કરાતું ભગવાનનું વચન - મૂર્ખાઓ કદાચ સૂત્ર જાણે પણ તેનો પરમાર્થ ૮૨ છોકરાઓ છાશ પી જાણે, પણ દહીંવલોવવાનું નથી જાણી શકતા -
ન જાણી શકે. કેવલજ્ઞાની વગરના આ જમાનામાં અલ્પશાસ્ત્ર ૮૩ આંધળાની પર્ષદામાં કાણો રાણો પણ સારો જાણનાર પણ ઉત્તમ છે –
ગણાય છે. પરવાદીની આજ્ઞાઓ કરવાની અને કહેવાની ૮૪ હાથીને ચાવવાના અને દેખાડવાના દાંત જેમ જુદી જુદી હોય છે -
જુદા જુદા હોય છે. ઉત્સુત્ર ભાષણ હોય ને વળી ક્રોધ મિશ્રિત હોય ૮૫ લસણ હોય અને વળી હિંગથી વઘારેલી હોય તો સર્વથા છોડી દેવું -
તો જેમ સર્વથા છોડી દેવાય છે. ૮૬ મનમાં રહેલું ઉત્સુત્રયદિ માયાથી આચ્છાદિત ૮૬ ઘાસથી આચ્છાદિત અગ્નિ અવશ્ય પ્રગટ ' હોય તો અવશ્ય પ્રગટ થાય છે, જેમ ?
થાય છે. ૮૭ મધુરવચનથી યુક્ત સર્વ હિત જ છે, ને અહિત ૮૭ ધોળું એટલું દુધ જ હોય એમ છોકરાઓ જેમ નથી, એમ બાલક માને છે.
માને છે. સહસા કરેલા કાર્યમાં વિવેકીઓને પૃચ્છાથી ૮૮ વિવાહ કરે છતે લગ્ન પૂછવાનું પ્રયોજન શું? શું? જેમ - ધર્મબુદ્ધિથી કુપાત્રામાં વાપરેલ દાન ૮૯ ઉખરજમીનમાં ધાન્ય - ધનની અપેક્ષાએ નિષ્ઠયોજન ગણાય છે, જેમ -
વાવેલું ધાન્ય નિષ્ઠયોજન થાય છે. ૯૦ દાતા દાન થોડું આપે છે કે વધારે આપે છે એ ૯૦ ધર્મની ગાયના દાંત બુદ્ધિશાળી ન જુએ.
જોવાય નહિ – હંમેશા ઉદ્યમ કરવો જ, નહિતર સર્વકામમાં ૯૧ થવાનું થાય જ છે.
સર્વ આળસું થઈ જાય છે – ૯૨ વશી, સુશીલ અને સુકુલમાં જન્મેલા પુરૂષાદિ ૯૨ દઢપાયાવાળી ભીંત જેમ ઘરનો ભાર ઉપાડે
દુધરશીલ ધારણ કરે છે. ૯૩ મૂઢનર પરાંગનાના હાવભાવ જુએ, પણ તેનું ૯૩ બિલાડ દુધ જુવે પણ માર ન જુવે. .
| ભાવિ ન વિચારે - ૯૪ વિષયસંયુક્ત જીવ સદ્ગતિમાં કેમ ન જાય - ૯૪ બિલાડી સહિત દરમાં ઉંદર કોઈ દિ જાય? ૯૫ જેવું દાન તેવું ફલ -
૯૫ જેવું વાવે તેવું લણે. એક સંસારથી બીધેલો છે, બીજો કહે છે કે મને ૯૬ એ દાઢી સળગાવી દીવો કરવા જેવું છે. ભજ -
છે.