________________
તે શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૩૮) ૬૧ જ્ઞાનવાનું અને તપમાં શૂરવીર સાધુ કર્મવૈરીના ૬૧ કેશરીસિંહ પોતાના દુશ્મનને નાશ કરવા નાશ માટે પ્રયત્ન કરે છે, જેમ -
પ્રયત્ન કરે છે. ૬૨ જે સાધુઓએ શિવમાર્ગને રોકનાર શરીરનો ૬ર સૂતેલા સિંહને જગાડ્યો છે.
અત્યંત સત્કાર કર્યો છે, તેઓએ -
સ્વયં ભણવાના સ્વભાવવાળા શિષ્યને એવી ૬૩ સ્વયં જાતવંતા બળદો ઉપર ભાર નાંખવામાં રીતની પ્રેરણા કરાય કે જે -
જરાય વિલંબાદિ ન કરવો પડે. સાધુઓને ધન રાખવું શોભતું નથી, જેમ :- ૬૪ અત્યંત ઘરડી ગાયના ગળામાં ઘંટડી ન શોભે. ૬૫ સારી રીતે લીધેલું ચારિત્ર હોય ને લાજ રાખવી, . ૬૫ નાટકમાં નાચતી નદીએ મોઢું ઢાંકવા સમાન
છે. (લાજ કાઢવા બરોબર છે) ૬૬ જો મુનિયો માર્ગને લોપશો તો - ૬૬ રક્ષણ કરનાર ચીભડાં ખાઈ જાય તેની રાવની
માફક કોની આગળ ફરિયાદ કરાય? ૬૭. શરમના માર્યા ચારિત્રને પછવાડે રાખી મોક્ષની ૬૭ છાશ લેવા જવું ને દોણી સંતાડવા સમાન છે.
ઈચ્છા કરવી તે તો - કલિકાલમાં બોધિબીજની પ્રાપ્તિ થવી એ – ૬૮ મરૂદેશમાં કલ્પવૃક્ષની, દરિદ્રતામાં નિધિની
અને દુષ્કાળમાં ખીરની પ્રાપ્તિ સમાન છે. ૬૯ સિદ્ધાન્ત વાચનાપૂર્વક જયાં વ્યાખ્યાતા પંડિત ૬૯ સાકરવાળા દુધ સમાન ઉપમાન પ્રાપ્ત કરે છે. ન હોય તે - '
૭૦ બાળકના અંગુઠા ધાવવા સમાન છે એમ ૭૦ ટીકા વગર સિદ્ધાન્ત વાંચવા એ સારાં નથી પરંતુ જાણવું.
૭૧ કદાગ્રહીને સિદ્ધાન્ત સંભળાવવા અને ૭૧ આંધળા આગળ દીવો કરવા સમાન છે. ૭૨ અંગ, ઉપાંગ આદિ ગ્રંથો દ્વાદશાંગીમાં આવી ૭૨ જેમ હાથીના પગલામાં બધાં પંગલાં આવી જાય છે.
જાય છે. ૭૩ જ્યાં ઉત્સર્ગ હોય ત્યાં અપવાદ હોય જેમ ૭૩ જ્યાં પાણી હોય ત્યાં કાદવ હોય છે.
૭૪. એક તો સારી બુદ્ધિવાળો હોયને વળી સિદ્ધાન્ત ૭૪ ઝાંઝરથી યુક્ત પગવાળા નાટક કરનારની પારંગત હોય તે તો -
માફક શોભે છે. ઉસૂત્રભાષી સૂત્રભાષીને પીયા જ કરે છે, ૭૫ વિપરીત રસ્તે જતો ચોર પ્રાયઃ કોટવાળને પીડે.
જેમ - ૭૬ તુચ્છસત્ત્વવાળા જીવોના હૃદયમાં છેદસૂત્ર - ૭૬ | જેમ કૂતરાના પેટમાં દૂધ ટકે નહિ.
ગ્રંથોના અર્થનો વિસ્તાર ટકતો નથી - ૭૭ અભવ્ય - દૂરભવ્યના ચિત્તને આગમ સ્પર્શ ૭૭ થી આદિચીકાશવાળા ઘડાને પાણીનું પૂર જેમ નહિ -
| સ્પર્શે નહિ. ૭૮ પારકાએ કહેલી યુક્તિથી જૈન આગમ જાય ૭૮ જેમ છાબડીથી સૂરજ ઢંકાય નહિ.
, નહિ.