________________
ઉ૭૧
( મે : ૧૯૩૯
થી નિક આપવામાં આવ્યું. રાજા તો આ પાણી પીને જેમ ખૂબ જો તેમાં સુધારો ન થાય તો જ્ઞાન નકામું છે. જ્ઞાન સાધન રસમુગ્ધ થયો તેમ પ્રધાન પર ગુસ્સે પણ થયો, કેમકે
તરીકે સર્વમતવાળાઓને ઇષ્ટ જ છે. આવાં પાણી પણ હોય છે એમ તો થયું, છતાં સાથે
આ વાત ધ્યાનમાં લેવાથી શ્રીશäભવસૂરિજીના એમ પણ થયું કે, પ્રધાન આવું પાણી પીવા છતાંયે મને જણાવતો નથી! પાણીનોયે ચોર! અહીં ગુણના બદલે
પદ્ધ ના તો ત્યા' એ સૂત્રનું રહસ્ય દોષ જ થયો. રાજાની મુખાકૃતિને પારખી પ્રધાને કહ્યું- સમજાશે. અહીં આપણે “જ્ઞાન પ્રથમ” એટલો અર્થ “રાજન્ ! કોપનું કારણ?'!
લઈએ છીએ, પણ આગળ વધતા નથી જ્ઞાન એ દયાના - રાજા-“રત્ન, હીરા વગેરેને તો સ્વાધીન સૌ કોઈ હેતુ તરીકે ઈષ્ટ છે. ધન, કુટુંબ વગેરે મોજના હેતુ તરીકે રાખે, પણ તું તો પાણીનોયે ચોર થયો !” -
જેમ ઇષ્ટ છે, તેમ જ્ઞાન પણ દયાપાલન માટે ઇષ્ટ લોટું તપે ત્યારે ઘણ મારવાથી ઇચ્છિત ઘાટ
છે.પાપનો ક્ષય, કેવળજ્ઞાન, મોક્ષ આદિ સર્વ જ્ઞાનથી ઘડાય.” એવો સમય ઓળખી પ્રધાને કહ્યું-“રાજનું ! ગુનો માફ કરો તો કહું !”
જ છે, જ્ઞાનની શ્રેષ્ઠતા તે દયાના કારણ તરીકે છે; પણ રાજા બોલ્યો-“આમાં ગુન્હાની વાત ક્યાં છે ! સ્વયં સાધ્ય તરીકે નથી. આ તો મારી ઇચ્છા વ્યક્ત કરું છું કે કૂવો બતાવકે જેથી “જે જીવને જાણે તે સંયમને જાણે'આ વાક્યથી ત્યાંથી એ પાણી મંગાવાય.” હવે રાજા કોપથી પાછો સંયમના,દયાના, પુણ્ય આદિ જ્ઞાનના હેતુ તરીકે વળ્યો.
જ્ઞાનની ઇષ્ટતા છે એટલે તે સાધનરૂપે છે. ત્યારે પ્રધાને કહ્યું કે- આ પાણી પેલી ગંધાતી
જ્ઞાનના પરિણતિરૂપે ત્રણ પ્રકાર. ખાઈનું છે.
રાજા નવાઈ પામ્યો. પછી તેને એ પાણી આવે વૃત્તિ અને વર્તનના સુધારા વિનાનું જ્ઞાન તે કેમ બન્યું? એ જાણવાની જિજ્ઞાસા થઈ, એટલે પ્રધાને વિષયપ્રતિભાસ ગણાય. વૃત્તિનો સુધારો ખરો, પણ તરત અથથી ઇતિ સુધીની પરિસ્થિતિ સમજાવી. જે વર્તનના સુધારા વિનાનું જેમાં જ્ઞાન તે
અને પુદ્ગલોનું પરપણું જણાવી તેનું આત્મપરિણતિમતુ જ્ઞાન. વળી જેમાં વૃત્તિ તથા વર્તન કાળપરિણામે ઇષ્ટાનિષ્ટપણે જણાવી કેવળ
ઉભયનો સુધારો છે તે તત્ત્વસંવેદન જ્ઞાન ગણાય. કર્મબંધનના કારણવાળું જણાવી, મોક્ષ સુધીનાં તત્ત્વો
જ્ઞાનના મતિ, શ્રત, આદિપાંચ ભેદોમાંના શ્રુતજ્ઞાનના સમજાવ્યાં.
પ્રધાન આ રીતિએ સુંદર પરિણામ લાવી શક્યો. પરિણતિરૂપે ઉપરના ત્રણ ભેદો છે. વિષયપ્રતિભાસ જ્ઞાનની ઈષ્ટતાનું પ્રયોજન!
તથા આત્મપરિણતિમને સામાન્યતઃ જોઈ ગયા. હવે જ્ઞાન એ દષ્ટિ તથા વર્તનના સુધારા માટે છે. તત્ત્વસંવેદન માટે વિચારીએ. (અપૂર્ણ)