________________
*
છે શ્રી સિદ્ધચક્ર
પ્રક
Reg 11 joll No. B3047
श्री सिद्धचक्राय भगवते नमो नमः ૨૪૬૪ : વાર્ષિક લવાજમ :- ૧૯૪ ૪૬ પોષ્ટ ખર્ચ સહિત રૂ. ૨-૦૦ છૂટક નકલના રૂા. ૭-૧-૬ -: ઉદેશઃ
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું શ્રી નવપદોમય શ્રી સિદ્ધચકની આરાધના અને આયંબિલ
પાક્ષિક મુખ પત્ર વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકના સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
ઓફિસઃ ૨૫, ૨૭, ધનજી સ્ટ્રીટ,
મુંબઈ પુસ્તક-સાતમું
- કાર્તિકીઃ
તા. ૭ નવેમ્બર-૧૯૩૮ અંક - ૩
પૂર્ણિમા.
જ
સુ...ધા.
સ્વા...દ
જન્મ અને કર્મનો પ્રશ્ન અટપટો છે, ગુંચવણ સંસારને પોષવામાં નથી રહેલું પણ “ભવસુધારણા ભરેલો છે. જન્મ હોય નહિતો કર્મન સંભવી શકે, અને પરિણામે મોક્ષ થાય” એ છે. શરીર જન્મ પછી જ કર્મ કરે છે, તે જ પ્રમાણે કર્મ સિવાય જન્મ પણ આવતો નથી. એથી માનવું આહારના પુગલો લેનારને યાદ રાખવું કે પડશે કે બન્ને પરસ્પર થવાવાળા છે, એ બન્નેની તમે જે આહારનાં પુદ્ગલો લો છો તે દેવું જ છે, શ્રેણી અનાદિની છે.
..થે...ય..
અને તેને ભરપાઈ કરવું મુખ્ય ઉદ્દેશ પત્રનો, જિન ભાષિત વરજ્ઞાન, જ પડશે.
સમજી ભવ્યજનો લહે શ્રી નવપદમાં સ્થાન જૈન શાસનનો
ધરી ચરણ લહે નિર્વાણ પહેલો પાઠ એ છે કે
' ધર્મ એ એક જ સાચું આત્માએ એવી માન્યતા ધારણ કરવી કે હું આત્મા શરણ છે. અને એ જ પરમાનંદ પદ દેનાર છે. છું, અનાદિનો છું અને અનાદિથી જન્મ અને કર્મ કર્યા કરું છું શાસકારોનું ઉપદેશ આપવાનું ધ્યેય