________________
શ્રી સિદ્ધવા નમ: : લ-વા-જ-મ :
-: ઉદ્દેશ - I ૧ સમિતિના લાઈફ મેમ્બરોને
શ્રી નવપદોમય શ્રી સિદ્ધવિના મૂલ્ય
ચક્રની આરાધના અને ર. અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની 0 રૂા. ૨-૦-૦. ટપાલ ખર્ચ
પ્રવૃત્તિ પોષવા સાથે સહિત
આગમની મુખ્યતાવાળી ૩ છુટક નકલ કિ. ૦-૧-૬ ૫ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું કે દેશના અને શંકાના સમા- છે -: લખો :
ધાન (આદિ)નો ફેલાવો 1 શ્રી-સિ-સા-પ્ર-સ
પાક્ષિક મુખપત્ર
કરવો. લાલ કાપા પા ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ.'
તંત્રી
પુસ્તક (વર્ષ) ૭, અંક: ૫ વિરસંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫
પાનાચંદ રૂપચંદ ઝવેરી |
૭ ડીસેમ્બર ૧૯૩૮માગશર સુદી પૂર્ણિમા
આ
આગમો દ્વારઠની
છે અમોઘદેશના .
(ગતાંકથી ચાલુ) ભગવાન મહાવીરની વખતે તથા હીરસૂરિજી ચીજ છે. દેવ, ગુરૂ અને ધર્મ. આત્માને શોધનારી વખતે વર્ષોવર્ષ આવા દાન શી રીતે દેવાતાં હશે? આ ત્રણ સિવાય જગતમાં ચોથી કોઈ ચીજ નથી. એ દાનો અદ્વિતીય આનંદને અંગે દેવાતાં હતાં, જયાં સુધી શોધન થાય નહિ ત્યાં સુધી અગ્નિ અને સમ્યકત્વને અંગે દેવાતાં હતાં. અનાદિકાળથી લોઢાનો ગોળો જેમ મળીને રહે છે તેમ આત્મા મલીન આત્માને શોધનારા મહાપુરૂષો પધાર્યાની અને કર્મો એકમેકરૂપે રહે છે, અને તેથી આત્મા વધામણી લાવનારનું પણ દારિદ્ર તેઓ રફેદફે કરી પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. જેમ નાંખતા હતા.
અંધારામાં સંતાયેલો છોકરો પોતાનાં કપડાં તથા આત્મ-શોધન દેવ, ગુરૂ અને ધર્મથી જ થાય છે. શરીરને દેખે નહિ, તેવી રીતે ભવચક્રમાં ભમનારો
આત્મા પોતાના સ્વરૂપને દેખતો નથી. “હું છું આત્માને પ્રદેશ પ્રદેશે કર્મનો કચરો લાગેલો એટલું જ માત્ર જાણે છે. દરેક જીવ “હું છું' એમ (વળગેલો) છે. તેને શોધનાર જગતમાં ત્રણ જ