SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ આ જ ૯૮) તા. ૭-૧૨૩૮ ) જાણે છે, પણ સમ્યગુદર્શન પ્રાપ્ત થાય ત્યારે ? આ તો એવું થયું કે કાજી ની કુતરી મરે તો આત્માનું સ્વરૂપ ધ્યાનમાં આવે છે. ઝવેરી કચરામાં આખા ગામે આવવાનું થાય, અને કાજી પોતે લોપાયેલું પણ રત્ન હાથમાં આવે ત્યાં સમજે કે એ મરે તેમાં પાડોશીનેય લેવાદેવા નહિ ! તેવી રીતે માટીનું દગડું નથી, તેવી રીતે સમ્યદૃષ્ટિ આત્મા કુકાની કિંમત બગડે તેમાં મોટું બગડી જાય, અને ઝવેરી બને તે વખતે સમજે કે દેહ, કુટુંબ વિગેરે જે આત્માની કિંમત ઘટે તેમાં કાંઈ નહિ? હિરા પદાર્થો છે તે પોતાનું સ્વરૂપ નથી. કુટુંબ અને શરીર મોતી ઉપર એબ દેખી અફસોસ થાય છે, પણ એ પણ કચરો છે, કચરો જેમ વધારે લાગે તેમ આત્માની એબ જોઈ અફસોસ થયો? હીરા મોતી એબ વધારે ગણાય. આત્માને પણ જેટલો બીજો જેવા જડ પદાર્થોની એબ કાઢવા તલપાપડ થાઓ પદાર્થ વધારે વળગે તેટલી આત્માની એબ વધારે છે અને પોતાની એબ કાઢવા તૈયાર થતા નથી. ગણાય, તેવી રીતે આત્માને શરીર કુટુંબ, ધન એ તો કાજીની કુતરીની વાત જેવું જ થાય છે. વિગેરે જેમ વધારે તેમ એની એબ વધારે ગણાય. આવા આત્માને શાસ્ત્રકાર બહિરાત્મા કહે છે આત્મા એના સંબંધમાં જેટલો વધારે આવે તેટલી અને હીરાની એબ કાઢનાર પરમાત્માને પગે લાગે પોતાની કિંમત ઓછી કરે. જેમ હીરા, મોતી છે. જ્યારે આત્મા પોતાની એબ જોવા પણ તૈયાર મણીની ખરી કિંમત એબ નીકળી ગયા પછી જ નથી ! આ તો ચોક્સીને ચૌટે ચડાવે છે એટલે કે થાય છે, તેમ આત્માની ખરી કિંમત પણ શરીર, ચોક્સીએ કિંમત ઓછી કરી એમ બધે કહ્યા કરે કુટુંબ, ધન માલ વિગેરે વળગેલી એબો નીકળી છે, પણ ઘરેણામાં પિત્તળ વધારે છે તેથી કિંમત જાય ત્યારે જ છે. સમ્યગુદર્શન થાય તે વખતે ઓછી કરી છે એ નથી વિચારતો ઉછું ચોક્સીએ શરીર, ધન, માલમિલકત, કુટુંબ વિગેરે એબ જેવાં તો ચેતવણી આપી કે જેથી વધારે કિંમત આપો લાગે છે. નાનું છોકરું હીરા મોતીમાં એબ દેખાય નહિ. તો પણ તે એબવાળા મોતીથી રાજી થાય, કેમ કે ચોક્સીને ચૌટે ચડાવાય? એને તો રેખામાં (દેખાતી એબમાં) આનંદ છે, પણ મોતીની પરીક્ષાવાળા એમાં આનંદ માને? ઝવેરી તમારી કિંમત આત્માને જ પૂછજો! એમાં આનંદ માને? જેને છોકરાં શોભા ગણે છે આપણે આપણી એબ બતાવનારના શત્રુ તેને ઝવેરી એબ ગણે છે. ભવાભિનંદી જેમાં આનંદ છીએ. તમને કહેવામાં આવે કે – તમે ક્રોધ કર્યો, ગણે છે તે જ સમ્યગુદષ્ટિ જીવો તેની કિંમત ક્રોધ કરવો વ્યાજબી નથી, એ ક્રોધથી નુકશાન ઘટાડનાર ગણી એબ ગણે છે. જ્યારે હીરાને એક થાય છે, એટલે તમે “હું તો ક્રોધ કરતો નથી, જરા એબ લાગી તો સત્યાનાશ વળ્યું તો પછી છતાં મહારાજ મને ક્રોધી કહેતા હતા” એમ કહી આત્માને આટલી બધી એબો લાગેલી છે તેનું શું ચોકસીને ચૌટે ચડાવો છો. હીરા મોતીની એબ
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy