________________
જાતે નામો નમ "
શ્રી સિદ્ધચક્ર
Reg II 3o 11 No. B3047
श्री सिद्धचक्राय भगवते नमो नम: । ૨૪૬૪ - વાર્ષિક લવાજમ :- ૧૯૯૪ પોષ્ટ ખર્ચ સહિત રૂ. ૨-૦-૦ છૂટક નકલના રૂા. ૦-૧-૬ -: ઉદેશ -
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ
પાક્ષિક મુખ પત્ર વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી , દેશના અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
ઓફિસઃ ૨૫, ૨૭, ધનજી સ્ટ્રીટ,
મુંબઈ પુસ્તક-સાતમું
આશ્વિન
તા. ૨૩ ઓક્ટોમ્બર-૧૯૩૮ અંક-૨
અમાવાસ્યા
પ્રક-પ્રકા
~ સુધા..સ્વાદ 6 ૧ વિવેક વગરનું વાણીસ્વાતંત્ર્ય એ સ્વતંત્રતા જન્મ એ મરણને પુંછડે વળગેલ જ છે. નહિ પણ સ્વચ્છંદતા જ છે.
પ વડીલોને પોતાના પુત્રાદિકને ૨ જે માણસો શ્રદ્ધાનું અસ્તિત્વ સ્વીકારે | ધર્મીપણાનો વારસો આપવાનો એકજ માર્ગ છે તેઓ જ્ઞાનનો ઇન્કાર.
કે આ જીવ અનાદિનો ન જ કરે.
....À...............
છે, ભવભ્રમણ. મુખ્ય ઉદ્દેશ પત્રનો, જિન ભાષિત વરજ્ઞાન,
અનાદિનું છે. કર્મસંયોગ સમજી ભવ્યજનો લહેધે, શ્રી નવપદમાં સ્થાન
(ધરી ચરણ લહે નિર્વાણ) |પણ અનાદિનો છે. એ ૩ જેટલી વિરતિ
વસ્તુ ગળથુથીમાં જ કરી એટલો આત્માનો સ્વભાવ ખીલ્યો.
આપવી. આ જેને મળી તે પુત્રાદિક કોઈપણ પ્રતિકૂળ સંયોગમાં ચળશે નહિ, એ કદી
કુળનેકલંક નહિ લગાડે, અને અંતે અવિચલા ૪ જન્મથી ડરનારો તે તત્વદષ્ટિવાળો,
| આનંદ - પદ પામશે. અને મરણથી ડરવાવાળો તે બાહ્યદૃષ્ટિવાળો, |