SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર (તા. ૯-૧૦-૩૮) અને આ સંકલના અખ્ખલિતપણે ચાલી રહેતાં અંત સાથે એક કુટુંબ તરીકે નહિં રહેવાથી સંવાસ અનુમતિ અધિકારમાં જણાવેલ પરમાનન્દ પ્રાપ્તિરૂપ પરમફળને અને પાપની પ્રશંસા નહિ કરવાથી પ્રશંસાનુમતિ જો પ્રાપ્ત કરી શકાશે. આ પ્રકરણમાં સમ્યક્ત્વનું સ્વરૂપ, કે ઉપદેશકને નહિ લાગે, તો પણ પ્રથમ સર્વવિરતિનો દેશવિરતિનું સ્વરૂપ અને તેના ભેદો, દાનાદિધર્મ, ઉપદેશ ન આપતાં દેશવિરતિનો ઉપદેશ આપ્યો તેથી શ્રાવકની અહોરાત્રની ચર્યા, વ્રતોના અતિચારો, અનિષેધાનુમતિમાં તો તે ઉપદેશકને દાખલ થવું જ પ્રત્યાખ્યાન, ચૈત્યવંદન, દેશાન્તર-ગમનસામાચારી, પડશે અને જો પાપસ્થાનકોની પ્રશંસાનુમતિમાં સંલેખના, સાધુપણાને યોગ્યાયોગ્ય મનુષ્યો, સાધુની ઉપદેશકો -સાધુઓ દાખલ થશે અને તેથી તેઓએ જે અહોરાત્ર ચર્યા, પ્રતિલેખના, જિનકલ્પ સ્થવિરકલ્પ, મહાવ્રત અંગીકાર કરી પાપસ્થાનકોની મન પદવીઓની અનુજ્ઞા, સાધુ પ્રતિમા, ચરણસપ્તતિ, વચન કાયાથી કરવું કરાવવું અને અનુમોદવું નહિ કરણસપ્તતિ, લોકઅનાદિત્વ, સિદ્ધિ, સમ્યકત્વલક્ષણ, એવી રીતે ત્રિવિધ ત્રિવિધ નિવૃત્તિ કરી છે તે તુટી જશે. દેવસ્વરૂપ, સ્નાન સ્વરૂપ વગેરે અનેક હકીકતો જે માટે ઉપદેશકોને મુખ્યતાએ મહાવ્રતોની જ પ્રરૂપણા જણાવવા લાયક છતાં જણાવી નથી તેનું કારણ કરવાની છે વળી અનન્તા જીવો દેશવિરતિ પામ્યાવિના સામાન્ય રીતિએ તો એ વાતોનું સારી રીતે પંચાશક એકદમ સર્વવિરતિ પામીને મોક્ષે ગયા છે. જેમ વગેરે ગ્રંથોમાં પ્રરૂપણા કરેલી છે તે જણાય છે, અને દેશવિરતિએ મુખ્યતાએ ઉપદેશ કરવા લાયક નથી સાથે એમ પણ જણાય છે કે આ ગ્રંથ આચરણને તેવી રીતે જિનકલ્પાદિક સમાચારી આદિ પણ પહેલાં પ્રાધાન્ય આપી ગુંથેલો નથી, પણ ઉપદેશ એટલે ઉપદેશ કરવા લાયક નથી. કારણ કે અપૂર્વ અપૂર્વ દેશનાને પ્રાધાન્ય આપી ગુંથેલો છે અને તેથી જ આ જ્ઞાનાભ્યાસ કરનાર સાધુ મહાત્માઓને સંયોગ અને પ્રકરણમાં દેશવિરતિને પ્રતિપાદન કરેલ નથી. શક્તિ આદિની અનુકૂળતા થતાં તેના સ્વયં પરિણામ ઉપદેશમાં મુખ્યતાએ સર્વવિરતિનો જ ઉપદેશ દેવો પ્રાપ્ત થાય છે ઈત્યાદિ કારણથી આ ઉપદેશ યોગ્ય એમ શાસ્ત્રકારો કહે છે કારણ કે સર્વવિરતિ જ ગ્રંથમાં તે દેશવિરતિ વગેરેનો ને જિનકલ્પાદિનો મુખ્યતાએ આદરવા યોગ્ય છે. પણ જેઓ તે દુધવ્રતને ઉપદેશ ગ્રંથકારે કર્યો નથી એમ જણાય છે અથવા તો ન આદરી શકે તેવાઓને જ ગૃહિપુત્ર મોક્ષ દૃષ્ટાન્ત કોઈ તેવા અધિકારીને ઉદેશીને જ આ પ્રકરણની રચના માત્ર દેશવિરતિનો ઉપદેશ આપવો. એમ કહ્યું છે. જો આચાર્ય મહારાજે કરેલી છે, અને તેથી તે અધિકારી આવી રીતે ક્રમિક ઉપદેશ ન અપાય અને પ્રથમથી જ એવા જીવવિશેષને લાયકના જ પદાર્થો અત્રે વર્ણન દેશવિરતિનો ઉપદેશ આપવામાં આવે તો તે કરવામાં આવેલા છે. શાસ્ત્રકારોનો પણ એ જ નિયમ ગૃહસ્થપણામાં જે જે જીવવિરાધના વિગેરે કરે તેની છે કેપિરિવશા શ ર્મસાધનસ્થિતિ: અધિકારીને અનુમોદના સાધુઓ - ઉપદેશકો હોય તેઓને લાગે. અંગે જ શાસ્ત્રોમાં ધર્મસાધનની મર્યાદા છે. દેશના માટે એમ પણ સ્પષ્ટ જ છે. શાસ્ત્રકારોએ અનુમોદના ત્રણ તો ખુદ ગ્રંથકર્તા પોતે જ આ ગ્રંથના જ પહેલા પ્રકારની કહેલી છે ૧. પાપનો નિષેધ ન કરવો પ્રકરણમાં જણાવશે કે જે મનુષ્યો શ્રોતાની યોગ્યતા ૨. પાપ કરનારની સાથે રહેવું ૩. પાપની પ્રશંસા ઉપર ધ્યાન આપ્યા સિવાય તેની લાયકાતને ઓલંઘીને કરવી. આ ત્રણ પ્રકારની અનુમોદનામાંથી ગૃહસ્થની ઉપદેશ આપે છે તેઓ શ્રોતાને સંસારસમુદ્રમાં ભયંકર
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy