________________
(તા. ૯-૧૦-૩૮)
શ્રી સિદ્ધચક
)
છે. છે,
શ્રી ષોડશક પ્રક્રણ :
અને ભગવાન હરિભદ્રસિરિજી.
૮
નોંધ :- આચાર્ય ભગવંત શ્રીમદ્ હરિભદ્રસૂરિજીએ શ્રી ષોડશક પ્રકરણ શા માટે રચ્યું છે, તેમાં શી શી વસ્તુ છે, તેની આદ્ય ભૂમિકા આ પ્રકરણો સમજાવે.
શ્રી ગણધરેન્દ્રાય નમ: આદ્ય ષોડશક જોવાની દિશા
કિત
શ્રીમાન હરિભદ્રસૂરિજીએ આ ષોડશક નામનું પ્રકરણ ૨. બાલાદિકોને યોગ્ય એવી દેશના રચ્યું છે, તેઓ શાસ્ત્રના ચળકતા પદાર્થોને દેખવામાં ૩. ધર્મનું લક્ષણ નિપુણ દૃષ્ટિવાળા હોવાથી તેમજ પૂર્વશ્રતના ૪. ધર્મસિદ્ધિનાં ચિહ્નો વ્યવચ્છેદની નજીકમાં થયેલ હોવાથી તેઓએ ૫. લોકોત્તરતત્ત્વપ્રાપ્તિનું સ્વરૂપ પૂર્વશ્રુતમાંથી કેટલોક ભાગ પ્રકરણરૂપે ભવ્યજીવોને ૬. જિનભવન કરવાની વિધિ સમજાવ્યો છે. આ આચાર્ય મહારાજ જો ૭. જિનબિંબ બનાવવાની વિધિ અર્વાચીનકાળમાં થયેલ હોત અને પ્રાચીનકાળમાં ૮. જિનબિંબની પ્રતિષ્ઠાની વિધિ એટલે કે પૂર્વશ્રુતના વચ્છેદના નજીકના કાલમાં ન ૯. પૂજાની વિધિ થયા હોત તો જે જે પ્રકરણો તેઓએ પૂર્વશ્રતના ૧૦. સદનુષ્ઠાન અને તેના ભેદો ઉદ્ધારરૂપે કર્યા છે તે બની શકત નહિ.
૧૧. શુશ્રુષા અને જ્ઞાનના ભેદો ષોડશક શા માટે?
૧૨. દીક્ષાની વિધિ આ પ્રકરણને ષોડશક એટલા માટે કહેવાય છે કે તેના ૧૩. સાધુની ક્રિયા દરેક ભાગ સોલ સોલ આર્યાના બનેલા છે અને તે ૧૪. યોગના ભેદો ભાગોની સંખ્યા પણ સોલની જ છે. એટલે કે એકંદર ૧૫. ધ્યેયનું સ્વરૂપ આ ગ્રંથમાં ૨૫૬ આર્યાઓ છે. એવી રીતે પંચાશક ૧૬. મોક્ષપ્રાપ્તિ પ્રકરણમાં દરેક પ્રકરણ પચાશ પચાશ ગાથા પ્રમાણે આ પ્રમાણેના સોલ અધિકારો જોવાથી જ આ છે. વીશી નામના પ્રકરણમાં દરેક પ્રકરણ વીશ વીશ પ્રકરણની જાણવા અને આદરવામાં કેટલી ઉપયોગિતા ગાથા પ્રમાણે છે અને અષ્ટકજીમાં આઠ આઠ છે તેનો ખ્યાલ આવી શકશે. ઉપર જણાવેલ સોલ શ્લોકપ્રમાણનો દરેક ભાગ છે. પોડશક પ્રકરણમાં અધિકારો કેવી સંકલનાથી ગોઠવ્યા છે એ વિચારવાથી અનુક્રમે સોળ અધિકારો આ પ્રમાણે છે.
પોતાની પ્રવૃત્તિ ઉપર જરૂર અંકુશ રાખી શકાશે અને ૧. ધર્મપરીક્ષકની પરીક્ષામાં ઉપયોગી એવા લિગ્નાદિ તે પ્રવૃત્તિમાં ઉપયોગી ખરેખરો સુધારો પણ કરી શકાશે