SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ (તા. ૨૧-૧૧-૩૮) શ્રી સિદ્ધચક મહારાજની પૂજા કરનારને મળેલો મનુષ્ય જન્મ જ પ્રાપ્ત થાય છે, પરંતુ આ ઋદ્ધિમાન શ્રાવકનો ખરેખર સફળ છે. પરિવાર મેરૂ પર્વતે લાગેલા ઘાસને પણ જેમ સોનાપણું ૪.આ ઋદ્ધિમાન શ્રાવકને ભગવાન જીનેશ્વરને મળે છે તેમ સંસારાનુબંધી પ્રવૃત્તિઓને છોડીને ધાર્મિક વિશે બાહ્ય પ્રતિપત્તિરૂપ (સેવા) ભક્તિ અપૂર્વ છે. પ્રવૃત્તિમાં જોડાયેલો છે માટે તેને પણ ધન્ય છે. ૫.આ ઋદ્ધિમાન શ્રાવકને રૂવાટાં ઉભાં થવા ૧૧. આ ભાગ્યશાળી શ્રાવકને સર્વસુખને વિગેરેથી જણાતી જીનેશ્વર મહારાજની ભક્તિ અપૂર્વ દેવાવાળા એવા અરિહંત ભગવંત આ જન્મમાં જ પ્રસન્ન થયેલા છે. યાદ રાખવું કે ભગવાન અરિહંત ૬. શરીર શુદ્ધિ પવિત્રવેષ, પૂજાની સામગ્રી મહારાજ કે જેઓને ઉપમિતિભવ પ્રપંચાકથાની અંદર વિગેરે આડંબરથી પૂજા કરવા જનારા આ ઋદ્ધિમાન સુસ્મિત સુસ્થિતદેવ તરીકે જણાવવામાં આવ્યા છે તેઓની શ્રાવકનો ભગવાન જીનેશ્વરની પૂજામાં જબરજસ્ત પ્રસન્નતા વગર અર્થાત્ તેઓના વચનો અંતઃકરણમાં આદર છે. ઉતર્યા વગર કોઈ પણ જીવ ધર્મમાર્ગને પામી શકતો નથી). જો ભગવાન જીનેશ્વર મહારાજા આ ૭. આ ઋદ્ધિમાન શ્રાવક હંમેશાં ભગવાન ભાગ્યશાળી શ્રાવકને પ્રસન્ન ન થયા હોય તો આવી જીનેશ્વરની પૂજામાં આદર આવી રીતે રાખી શકે છે તે પુણ્યઋદ્ધિ અને ક્યાંથી મળે? કારણ કે રત્નાકરની ધન્ય છે. સેવા કરનારને જ સારા-સારાં રત્નો મળે છે. ૮.આ ઋદ્ધિમાન શ્રાવક કે જે ભગવાન જીનેશ્વરની પૂજામાં પોતાની ઋદ્ધિનો ઉપયોગ કરે છે ૧૨. આ પુણ્યશાળીએ પહેલા ભવમાં જબરતો તેની ઋદ્ધિને પણ ધન્ય છે. જસ્ત પુણ્યરૂપી વૃક્ષ વાવેલું છે અને તે પુણ્યરૂપી વૃક્ષ અત્યારે ફળેલું છે. ૯. પરભવના હિતની દષ્ટિ રાખીને હમેશાં ઉપર જણાવ્યા પ્રમાણે લોકો અનેક પ્રકારની ભગવાન જીનેશ્વરના ચૈત્યોને વંદનાદિ કરવાનો જે ઉત્તમ આ ઋદ્ધિમાન શ્રાવકને સૂઝયો છે તે ખરેખર પ્રશંસા કરતા હોય તે વખત તે ઋદ્ધિમાન શ્રાવક તે પ્રશંસવા યોગ્ય છે. આ ભવના કાર્યોમાં તો સર્વ સર્વજીવોને તદ્ભવે સમ્યકત્વ કે ભવાંતરમાં બોધિ મેળવવાનું કારણ બને. સંસારના દુઃખોએ કરીને પ્રયત્નથી લોકો પ્રવર્તે છે, પરંતુ તેના લાખમા જેટલા પીડાયેલા અનેક જીવો જેઓ એવી રીતે ધર્મની પ્રશંસા ભાગે પણ લોકો પરભવના હિતને માટે પ્રવર્તતા નથી, છતાં આ મહાપુરૂષ પરભવના હિતને માટે આટલો કરે તેઓને મહાફળ એટલે મોક્ષરૂપી ફલ છે જેનું એવું બધો ઉદ્યમ કરે છે તો તેના તે ઉદ્યમને પણ ધન્ય છે. સમ્યકત્વ વૃક્ષ પ્રાપ્ત થાય, અને તે બધાનું કારણ આડંબરથી ગ્રામચેત્યે પૂજા કરવા જનારો તે ભાવિક * ૧૦. આ ઋદ્ધિમાન શ્રાવકનો પરિવાર (કુટુંબ, શ્રાવક જ બને. મિત્ર વિગેરે) જે છે તેને પણ ધન્ય છે. દુનિયામાં શાસન પ્રભાવનાથી ઉત્કૃષ્ટ ફલ તીર્થંકરપણું છે. વિષયાદિકની પ્રવૃત્તિ કરનારા આગેવાનોને અનુસરવાનું ડગલે પગલે બને છે, પરંતુ મુરબ્બી શાસ્ત્રકાર કહે છે કે, ભગવંત જીનેશ્વર મહામનુષ્ય ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કરે ત્યારે તે મુરબ્બીને રાજના શાસનની અંદર અનુમોદના વિગેરે કરવાથી અનુસરીને ધર્મમાં પ્રવર્તવાનું તો ભાગ્યશાળી જીવોને જે ક્ષમાદિક ગુણો મળે છે અને તે જ ગુણો બીજા ભવની
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy