SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦) તા. ૨૧-૧૧-૩૮ પ્રબલરાગી એવા શ્રી શ્રાવક સમુદાયરૂપ સંઘની આડંબરનું મુખ્ય ધ્યેય શાસન પ્રભાવના અને વિનંતિને અંતઃકરણમાં સ્થાન આપ્યું. આ ઉપર બોધિબીજનું કારણ. જણાવેલી હકીકત જૈન જનતાની ધ્યાન બહાર નથી, આ બધી વસ્તુ વિચારનારો મનુષ્ય ભગવાન પરંતુ આ હકીકતથી અત્રે એટલું જ જણાવવું ઉપયોગી દેવેન્દ્રસૂરિજીએ ગ્રામચેત્યે જતી વખતે ઋદ્ધિમાન છે કે ભગવાન જીનેશ્વર મહારાજની પૂજામાં પુષ્પનું શ્રાવકે ગ્રામચેત્યમાં ભગવાનની પૂજા કરવા માટે જે સ્થાન કેટલું જરૂરી અને જળહળતું છે તે ઉપરની દ્રવ્યો લઈ જવાનાં જણાવ્યાં તેમાં પુષ્પાદિ એમ કહીને હકીકતથી સમજી શકાશે અને તે જો વાસ્તવિકરીતિએ ફુલને પ્રધાનપદ કેમ આપ્યું છે તેનો ખુલાસો સમજી સમજાશે તો શાસ્ત્રકારોએ ઠેકાણે ઠેકાણે દ્રવ્યપૂજાના જશે. ઋદ્ધિમાન શ્રાવકે ઉપર જણાવ્યા પ્રમાણે હાથી, સ્થાનોમાં પુષ્પાદિપૂજા કેમ જણાવી છે તેનો ખુલાસો ઘોડા વિગેરે સાથે, કુટુંબ અને મિત્રવર્ગની સાથે, થઈ જશે. પુષ્પાદિક પૂજાના સર્વ ઉપકરણોની સાથે, ગ્રામચેત્યે સર્વ વિરતિવાળાને દ્રવ્ય પૂજા માટે નિષેધ કેવી . 20 પૂજા કરવા જવા માટે જે જણાવ્યું છે તેનું કારણ રીતે? શાસનની પ્રભાવના જ છે, તે માટે તેઓશ્રી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે, ભવ્યજીવોને ઉત્તમ એવો શાસ્ત્રકાર મહારાજા સાધુ-મહાત્માઓ કે જેઓ મોક્ષનો માર્ગ દેખાડતો ઋદ્ધિમાન શ્રાવક શાસનની વાવજજીવનને માટે હિંસાદિક સર્વ સાવધોથી ત્રિવિધ- પ્રભાવના કરતો કરતો-ગ્રામ ચૈત્યમાં જાય. આવી રીતે ત્રિવિધ વિરતિવાળા હોય છે અને તેઓને દ્રવ્યસ્તવ ગ્રામચૈત્યમાં આડંબરપૂર્વક પૂજા કરવા જતાં દેખીને એટલે દ્રવ્યપૂજા કરવાની હોતી નથી, તેથી તેઓને અનેક ભવ્યજીવોને તે પરમ પૂજય એવા ત્રિલોકનાથ દ્રવ્યપૂજાનો નિષેધ હોય છે. પરંતુ તે નિષેધ જણાવતાં તીર્થકર ભગવાનના જણાવેલા મોક્ષમાર્ગ તરફ પણ શાસ્ત્રકારો પુપત્તાશ ન રુચ્છતિ અર્થાત્ ભગવાન પરિણામ થાય અને તેવા ભવ્યજીવોના આ ભવે કે જીનેશ્વર મહારાજની દ્રવ્યપૂજામાં પુષ્પાદિક સામગ્રી ભવાંતરે જે પરિણામ મોક્ષમાર્ગના થાય તેનું કારણ જરૂર જોઈએ અને તે પુષ્પાદિકને સર્વ સાવધથી આડંબરથી ગ્રામચેત્યે જનારો ઋદ્ધિમાન શ્રાવક જ ત્રિવિધ-ત્રિવિધ વિરમેલા મહાત્માઓ ન ઈચ્છે એટલે બને. ઋદ્ધિમાન શ્રાવકને આડંબરથી ગ્રામચેત્યે પૂજા તેવા મહાત્માઓને પુષ્પાદિકથી દ્રવ્યપૂજા ન હોય એમ કરવા જતો દેખી લોકોમાં કેવી રીતે શાસનની પ્રભાવના જણાવવામાં આવ્યું છે. આ સ્થળે પણ સાધુ- થાય તે જણાવવા ભગવાન દેવેન્દ્રસૂરિજી લોકોના મહાત્માઓને સ્નાન ન હોય, સાધુ-મહાત્માઓની વાક્યો નીચે પ્રમાણે જણાવે છે. પાસે વિલેપન વિગેરેંના પદાર્થોન હોય અને તેથી તેઓ ૧. આ ઋદ્ધિમાન શ્રાવક કે જે આવા આડંબરથી ભગવાન જીનેશ્વરની દ્રવ્યપૂજા ન કરે. એમ ન ભગવાન જીનેશ્વરની પૂજા કરવા જાય છે તેને ધન્ય જણાવતાં પુષ્પાદિકને ન ઈચ્છે માટે સાધુ- છે. મહાત્માઓને દ્રવ્યપૂજન ન હોય એમ જે જણાવ્યું છે ૨.આવી રીતે આડંબરથી પૂજા કરનાર તે ભગવાન જીનેશ્વરની દ્રવ્યપૂજામાં પુષ્પની ઋદ્ધિમાન શ્રાવકના જન્મને ધન્ય છે. પ્રાધાન્યતાને જણાવવામાં ઘણું જ ઉપયોગી છે. ૩. આવી રીતે આડંબરપૂર્વક ભગવાન જીનેશ્વર
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy