SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ " (એપ્રિલ ૧૯૩૯) એ ની સિદ્ધચક ( હાથમાં ગયું. તેમ શાસનને અંગે જિનેશ્વરે કિલ્લાઓ આરાધન, શત્રુઓની સાથે ભળીને બળવો ઉભો કરી રાખ્યા છે. તે શાને માટે? બચાવને માટે??? તેને કર્યો તેનું આ પરિણામ. સ્ત્રી, બહેન, વહુ, ભાગી જાય આપણામાંના કેટલાક બેવફા બળવાખોર થયેલા તેમાં નવાઈ શી? બગડવાના રસ્તાઓ તો ખુલ્લા કર્યા, તોડવાને તૈયાર થાય છે તેમ આજ કાલમાં કેટલાકને છુટ ખુબ મલી તો પછી બહેન બેટી બગડે તેમાં નવાઈ દિક્ષાને અંગે પણ તેમજ થયું છે આ બિચારાઓ ભૂલે શી? અરરર આમ થઈ ગયું. થઈ ગયું નથી તમે જાતે છે. એ ભૂખ્યા પંકજનોને માલુમ નથી કે વિધવાઓની જ કર્યું છે. સ્ત્રી સાથે એકાંત છુટ થાય અને પછી દયા ક્યાં છે? આ તો દિક્ષા તોડવાની દયા છે. પાંચ, બગડે તો તેમાં કોનો વાંક? સ્વપ્નામાં પણ જેને શીલની સાત કે નવ વરસનો હોય તો પણ અહિં તો સંઘના કિંમત નથી આવી તે શીયળને કઈ રીતે સાચવી શકે? રક્ષણની નીચે છે. ઓરમાન માની નીચે નથી. એક ભવોભવમાં રક્ષણ કરનાર હોય તો તે શીલ જ છે. મનુષ્ય પોતાના છોકરાને કોઈને ત્યાં ખોળે રાખેલો હોય એવી સમજણ ક્યાં આવી છે? પાણી આવતું હોય છે ત્યાં આડા આવો છો? છોકરાના માબાપ ધુમ સટ્ટો ત્યાં મોટો બંધ બાંધીએ અને ન જતું હોય ત્યાં ખાડો કરી ખેલે, અને છોકરાને ભૂખે મરવાનો વખત આવે ત્યાં મેલીએ, તો પાણીની શી સ્થિતિ થાય? આડા આવો છો જસિલેવા જતી વખતે છોકરાં બાયડી લોપનાર કોણ તમે કેતે? વિગેરે કકળતા નથી કે? તેનો ઉપાય કાંઈ કરો છો? દારૂની દુકાને બેસાડ્યો (છોકરાને) તેની સાથે ત્યાં કેમ દયા આવતી નથી? માત્ર ધર્મનો રસ્તો કરે સંબંધ રાખ્યો. છોકરો દારૂ પીતો થઈ જાય ત્યારે ત્યાં જ વિરોધ છે. પરણેલીને એમને એમ મૂકીને રાંડને છોકરાનો વાંક કાઢવો એ કેટલું મૂર્ખાઈ ભરેલું છે? ત્યાં જાય, દુર્બસનમાં પડે, ત્યાં કંઈ નહિ. માત્ર ધર્મ મફતની મીઠાઈ પરિણામે બહુ મોંઘી પડશે. કારણ કરે ત્યાં વિરોધ કરવો છે. માબાપ ઘરડા હોય, છોકરા દેનાર પણ ગાંગલી ઘાંચણનો નથી. કોઈકવાર વ્યાજ મિલ્કત લઈ જુદા થાય, માબાપ સાથે લ વઢે ત્યાં સાથે સાટું વાળશે. છોકરાને રમાડે સાચવે વિગેરે કરે, તમારી લાગણી ક્યાં છે? બધી બાજુ આમળાં જેવડું પરંતુ અંદરની દાનત ખરાબ છે. તો કોક દિવસ ઘરનું મીડું કેવળ ધર્મ કાર્ય ન થવું જોઈએ. સાધુ માર્ગ કામ કરતાં કરતાં ઘરધણી થઈ પડવાનો. પ્રાચીન નાશ કરવા માટે આ બળવાખોરોની ચળવળ છે. કાળની મર્યાદા ઉત્તમ હતી. વિધવાઓ સાધ્વીને બેવફા લશ્કરની બારણા ખોલી દેવાની આ બધી ઉપાશ્રયે જાય, સિવાય બીજે જાય જ નહિ. છુટનો યુક્તિઓ છે. ધર્મ, જ્ઞાતિ, સંઘના બંધનો છોડીનાખવાં વખત જ નથી, તો વિચાર જ બીજો ક્યાંથી આવશે? છે. મનમાની વાતો કરવી, નહિ દેવ ગુરૂ ધર્મનું સાધ્વી પાસે નહિં જાય તો બીજે ક્યાંક તો જોને?
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy