SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ • :: - , , , , , , ૧૬) શ્રી સિદ્ધચક : (તા. પ-૧-૧૯) ધરાવવાનું કે ચઢાવવાનું જણાવેલું નથી. આ ઉપરથી આલેખન કર્યા પછી જીનેશ્વર ભગવાનનું પૂજન પણ સ્પષ્ટ થાય છે કે અષ્ટમંગલનું આલેખન જ માત્ર કરવામાં કુશળ એવો શ્રાવક ચીડા નામનું સુગન્ધિ મંગલરૂપ છે અને એ અષ્ટમંગલમાંના કોઈપણ દર્પણ દ્રવ્ય, સીલ્લક નામનું સુગન્ધિદ્રવ્ય એ વિગેરે સુગન્ધિ કે મત્સ્યયુગલ જેવા મૂલપદાર્થની સાથે કોઈ પણ દ્રવ્યોથી બનેલો અને અગર તથા કપુરથી મિશ્રિત જાતનો મંગલપણાનો સંબંધ નથી. વાચકે એક વાત થયેલો એવા ધુપનું ભગવાન જીનેશ્વર મહારાજની ધ્યાનમાં રાખવાની છે કે આઠ દિવસનો અષ્ટાન્ડિકા આગળ દહન કરે. મહોત્સવ હોય છે, અને આઠ દિવસની અઠ્ઠાઈ હોય . (પહેલા આવેલા ધુપ સંબંધી વિધિ ગભારાની છે, છતાં તે દરેક દિવસને અઠ્ઠાઈ મહોત્સવ તરીકે અંદર હતી અને આ ધુપની વિધિ ગભારાની બહાર અને અઠ્ઠાઈ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે ? ચૈત્યવંદન કરતાં અષ્ટમંગળ આલેખતી વખતની આ સ્વસ્તિકાદિક કે દર્પણાદિક તરીકે આલેખના આઠે હોવાથી સ્પષ્ટપણે જુદી છે.) આકારને અષ્ટમંગલ તરીકે ગણવામાં આવે છે, છતાં તેના એકેક આકારને પણ અષ્ટમંગલ તરીકે ગણવામાં આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજીએ જે આ આવે છે. તેથી જ સુત્રોમાં અને ગ્રન્થોમાં અષ્ટમંગલના ભગવાન જીનેશ્વરની પૂજાનો વિધિ દેખાડ્યો છે તે ચલાવવામાં તથા આલેખવામાં મદદHTT૦ હય વિધિને સૂત્રસિદ્ધપણે જણાવવા માટે તેઓ રાજપ્રશ્નીય છઠ્ઠ અષ્ટાણમાનાને એમ જણાવવામાં આવે છે. ઉપાંગનો પાઠ આપે છે. એટલે તે આઠેના સમુદાયોમાં જેમ અષ્ટમંગલ સંજ્ઞા (કેટલાક સંઘના વ્યવહારથી દૂર થયેલા અને છે તેવી જ રીતે તેના સ્વસ્તિકાદિ એકેકેમાં પણ અષ્ટ સ્વચ્છેદ કલ્પનાઓ કરી સૂત્ર પાઠોને તો શું? પણ મંગલ તરીકેની સંજ્ઞા સમજવાની છે. અથવા તો આઠ સૂત્રોનાં નામો સુદ્ધાંને પણ પલટાવવાની પરાકાષ્ઠાએ અષ્ટમંગલ ઓળખવાનું પણ હોય તો નવાઈ જેવું નથી. પહોંચેલા બહુચરાના ભક્તો તરફથી કહેવામાં આવે કેટલાકનું કહેવું એમ પણ થાય છે કે નથીતો એક છે કે જે સુત્રોમાં સૂર્યાભદેવતા અને તેની પૂજાનો મંગલની અષ્ટ સંજ્ઞા નથી તો આઠ વખત અષ્ટમંગલ અધિકાર છે તે સુત્ર પ્રદેશી રાજાના પ્રશ્નોને અંગે આલેખવાનું, કિન્તુ દરેક મંગલની જ અષ્ટાક્ટ સંજ્ઞા આચાર્યોએ રાજપ્રશ્નીય અથવા રાજપ્રશ્નકૃત વિગેરે છે. સુજ્ઞ મનુષ્ય તે તે મંગલોની આકૃતિ દેખશે અને તે સંસ્કૃત નામોથી જે કરેલું છે અને પ્રાકૃતમાં રાયપલેણ આકૃતિ યથાસ્થિત ચિત્રામણમાં કેટલાક ગ્રંથોમાં ઈજઝ શબ્દથી કહેવામાં આવે છે. તે યથાસ્થિત નથી, દેખાદેખી આકૃતિ પ્રમાણેનું ચિત્ર હશે તો દરેકમાં આઠ પરંતુ એનું વાસ્તવિકનામ શયપણેણઈ એ જ હોય તેના આઠ ખુણા અગર આઠ આઠ એક જાતના ગોળ વિગેરે કારણમાં તે બહુચરા ભક્તો જણાવે છે કે પ્રદેશ રાજાના આકારો જોઈ શકશે અને તેથી એકેકની પણ અષ્ટાઝ પિતાનું નામ પ્રસેનજીત હતું અને તેથી આ સુત્રનું નામ સંજ્ઞા હોય તો નવાઈ જેવું નથી. અષ્ટમંગલનું રાયપાસેણઈ એમજ હોવું જોઈએ. આલેખન કર્યા પછી પાંચે રંગના ફુલોથી તેનો પૂજોપચાર કરે અને તે અષ્ટમંગલને પડખે કેસરથી મિશ્ર એવા ચંદનથી થાપા દે એવી રીતે અષ્ટમંગલનું (અપૂર્ણ)
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy