________________
(તા. ૫-૧-૩૯ ) શ્રી સિદ્ધચક
ઉપલે સૂર્યાભદેવ કે જેની પૂજાની ભલામણ સૂત્રોમાં સ્થાન અષ્ટમંગલિકનો ક્રમ સ્થાન ઉપર પૂજાના વિષયમાં કરાય છે તે
જે અષ્ટમંગલનું આલેખન ઉપર જણાવવામાં સૂર્યાભદેવતાએ પણ પોતાના વિમાનમાં રહેલા
લા આવ્યું છે તે અષ્ટમંગલોનો ક્રમ શ્રી દેવેન્દ્રસૂરિજી સિદ્ધાયતનની અંદર રહેલી ભગવાન જીનેશ્વર
મહારાજ આ પ્રમાણે જણાવે છે. ૧ દર્પણ ૨ ભદ્રાસન મહારાજની મૂર્તિની પૂજા કરતાં અષ્ટમંગલનું આલેખન તઈયાન થી પ ભયગ દ શેખકલશ ૩ કર્યું છે. તિચ્છલોકોની અંદર પણ વિજય દેવતાએ
સ્વસ્તિક ૮ નંદાવર્ત ઉપર પ્રમાણે જણાવેલા આઠ કરેલી ભગવાન જીનેશ્વર મહારાજની પૂજામાં પણ
મંગલમાં દર્પણને પદાર્થ તરીકે મંગલ ગણવામાં આવ્યું અષ્ટમંગલનું આલેખન થતું એમ શ્રી જીવાભિગમ
નથી, પરંતુ દર્પણના આકારને અષ્ટમંગલના પદાર્થ સૂત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. આ બધી
તરીકે ગણવામાં આવ્યો છે, અને આ દર્પણના હદી કત ઉપરથી આ વાત સ્પષ્ટ થશે કે જગતના આકારની પેઠે બીજા આગળ કહેવામાં આવશે તેવા સ્વભાવને લીધે સ્વસ્તિક આદિનું આલેખન મંગલરૂપ
મત્સ્યયુગલ આદિ મંગલો પણ પદાર્થ તરીકે મંગલરૂપ ગણવામાં આવ્યું છે અને આ જ કારણથી આચાર્ય
નથી, પરંતુ તેના આકારો જ મંગલરૂપ છે. સામાન્ય મહારાજ શ્રીજીનભદ્રગણિ ક્ષમાશ્રમણજી શ્રી
સમજણને ધરાવનારો મનુષ્ય પણ સમજી શકે છે કે વિશેષાવશ્યકભાષ્યની અંદર સ્થાપના મંગલ તરીકે
ડાબા કે જમણા અંગુઠે રહેલા જવના આકારો જ સ્વસ્તિક આદિ અષ્ટમંગલિકની સ્થાપનાને જણાવે છે.
મનુષ્યોની ભાગ્યવત્તાને સૂચવનાર છે, પરંતુ અંગુઠે એટલે હજારો વર્ષોથી અષ્ટમંગલની સ્થાપના મંગલરૂપ
ચોડી દીધેલા જવો ભાગ્યવત્તાને સૂચવનાર નથી. ગણાયેલી છે એ માનવામાં કોઈપણ જાતની શંકાને
એટલે જેમ સામુદ્રિકની અપેક્ષાએ અંગુઠામાં રહેલા સ્થાન નથી. આ સ્થાને એક વાત જરૂર વિચારવા જેવી
જવના આકારો મંગલ તરીકે ગણાય છે, વળી મજ્યનું છે કે આ અષ્ટમંગલનો આકાર માત્ર પૂજાના સાધનરૂપ
ચિન્હ ભાગ્યશાળીઓના હાથ ઉપર હોય છે તેવું છે અને તેથી સ્થાને સ્થાને તેનું આલેખન કરવાનું
સામુદ્રિકશાસ્ત્રમાં નિશ્ચિત છતાં હાથમાં માછલાં જણાવવામાં આવેલું છે, પરંતુ મંગલની અધિકતા
રાખવાથી તે ઉત્તમતા આવી જતી નથી એ સ્પષ્ટ છે. ગણીને તેની ઉપર પુષ્પો વિખેરવામાં આવે તો તેટલા
એટલે સામુદ્રિકશાસ્ત્રની અપેક્ષાએ જેમ જવ અને માત્રથી તે અષ્ટમંગલનું સાધનપણું મટી સાધ્યપણું થઈ.
મત્સ્યની પદાર્થ દ્વારાએ ઉત્તમતા નથી, પરંતુ આકાર જતું નથી. અષ્ટમંગલના આલેખનમાં ચોખા અને
દ્વારાએ જ ઉત્તમતા છે તેવી રીતે અત્રે પૂજન આદિ તંદુલ વિગેરે સાધનોનો ઉપયોગ કરવાનું ઉપર
અધિકારમાં પણ દર્પણાદિકની સ્વયં ઉત્તમત્તા નથી, જણાવવામાં આવ્યું છે તેથી અષ્ટમંગલને
પરંતુ આકાર દ્વારા એ જ ઉત્તમતા છે અને તેથી અભિષેકાદિના વિષયમાં ન લઈ શકાય તે સ્વાભાવિક
સૂત્રકારોએ અષ્ટમંગલનું આલેખન જ પૂજાવિધિમાં છે, પરંતુ તે ચોખા આદિના અષ્ટમંગલ ઉપર ફુલો
જણાવ્યું છે અને શ્રીદેવેન્દ્રસૂરિજીએ પણ અષ્ટમંગલનું વિખેરી તે રૂપ પૂજા કરવામાં આવે તેમાં કંઈ આશ્ચર્ય
આલેખન જ જણાવેલું છે. ધ્યાન રાખવું કે સૂત્રકાર નથી?
મહારાજ કે શ્રી દેવેન્દ્રસૂરિજીએ અષ્ટમંગલને