________________
મે : ૧૯૩૯
| ઉ૪છે
શ્રી સિદ્ધચક છે, તેઓને ભગવાન ત્રિલોકનાથની દ્રવ્યપૂજા વિરાધના તે નિર્જરારૂપી ફળને દેનારી છે. એટલે પૃથ્વી આદિની આરંભવાળી હોવાથી અકર્તવ્ય મહાપુરુષોને હાથે થતી જીવોની વિરાધના પણ તરીકે અને પાપના હેતુવાળી થઈ જાય અને તેથી તેવી નિર્જરારૂપી ફળ દેનારી છે. આવું કહેવાવાળાઓએ પૂજા સર્વવિરતિવાળા સાધુના ઉપદેશના વિષયમાં ના
પ્રથમ સમજી લેવું જોઈએ કે, વિશિષ્ટ વાક્યોમાં વિધિ રાખી શકાતી હોય, તો પછી જે સાધુ ભગવંતોએ
અગરનિષેધનું સંક્રમણ વિશેષમાં થાય છે, અને અહિયાં પૃથ્વીકાય આદિ છએ જવનિકાયના વધની -
તેઓના જ વાક્યમાં મનની શુદ્ધિ અને પ્રવૃત્તિનું ત્રિવિધત્રિવિધપણે પ્રતિજ્ઞા કરી છે. સર્વ સાવઘનો ત્રિવિધત્રિવિધ ત્યાગ કરેલો છે તેવા સાધુ ભગવંતોને
શાસ્ત્રોક્તપણું વિશેષણ તરીકે વિદ્યમાન છે. માટે અંગે વિહાર, આહાર, નદીનું ઊતરવું, વેલડી આદિકનું નિર્જરારૂપી ફળ અધ્યાત્મની શુદ્ધિ અને પ્રવૃત્તિનું અવલંબન એ વગેરે કાર્યોનો ઉપદેશ હોય જ કેમ? સૂત્રોક્તપણું હોવાને લીધે જ છે. ગાથાની અંદર જે જે
આ વસ્તુને વિચારનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી વિરાધના એમ કહેવામાં આવ્યું છે કે, માત્ર અનેક શકશે કે પUT, સળે નવા વગેરે વાક્ય પ્રવૃત્તિઓમાં થતી અનેકવિરાધનાઓને લક્ષમાં રાખીને દ્રવ્યપૂજાના કે સાધુવિહારાદિકના નિષેધને અડકનારા કહેવાય અને તેથી જ આત્માર્થી મનુષ્યોનું કર્તવ્ય નથી, પરંતુ છએ જવનિકાયને અંગે જૈન
અધ્યાત્મશુદ્ધિ અને સૂત્રોક્તપ્રવૃત્તિનું જ રહે. શાસનનો જેમ “જીવો તેમ જીવવા દો' એ સિદ્ધાંત
ચાહે જેવા અધ્યાત્મની શુદ્ધિવાળાને અને ચાહે સાબિત કરનારો છે અને તેની સાથે કોઈપણ કારણસર કોઈ પણ પૃથ્વી આદિ કાયની થયેલી જેવી સૂત્રોક્તપ્રવૃત્તિ કરવાવાળાને નિર્જરાની વિરાધના શોધનીય છે એમ નિશ્ચિત કરે છે. કેટલાક અધિકતા કરવા માટે નિર્જરાની અધિકતા કરવી તરફથી ઉપર જણાવેલા જૈન સિદ્ધાંતના સ્પષ્ટ અને એવું કોઇપણ શાસનપ્રેમી મનુષ્ય માની કે કહી અબાધિત અર્થને જાણવા છતાં અગર નહિ શકશે નહીં અને કોઈપણ સૂત્રકારે તેવી રીતે સમજવાથી જે એમ કહેવામાં આવે છે કે, નિર્દેશ કરેલો નથી.
(અપૂર્ણ) મનની નિર્મળતાવાળો હોય અને સૂત્રમાં કહેલા માર્ગને અનુસરનારો હોય એવા મનુષ્યની જે જે