SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ | (તા. ૧૯-૨-૩૯) થી ક્લિક કરશે. જો સાગર સમાધાન પ્રશ્ન : દ્રવ્યસમ્યક્ત અને ભાવસમ્યક્ત કોને કહેવું? હોય તો જ સુંદરરત્નોના સ્વરૂપ અને ગુણોથી સમાધાનઃ ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલ અજાણ એવા મનુષ્યને રત્નને લેવાનું થાય છે. જીવાદિતત્ત્વો અને સમ્યગ્દર્શનાદિરૂપ રત્નત્રયી એમ દ્રવ્યસમ્યક્ત્વ જણાવી ભાવસખ્યત્વને જણાવતાં કહે છે કે ગરમાવા ના પરિશુદ્ધ તેના ગુણો ન જાણે અને માત્ર ઓથેજ ભગવાન ત સમત્ત એટલે યથાવસ્થિતપણે જીવદિતત્વ જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલને તત્ત્વ તરીકે .. અને રત્નત્રીનું જ્ઞાન થવાથી જે શ્રદ્ધા થાય તે માને તે દ્રવ્યસમ્યકત્વ કહેવાય. અને તે શુદ્ધ એટલે ભાવસમ્યકત્વ જાણવું. જીવાદિતત્ત્વો તથા સમ્યગ્દર્શનાદિનું સ્વરૂપ તથા પ્રશ્ન : દ્રવ્યસમ્યકત્વ ઉત્પન્ન થવામાં અપૂર્વકરણની તેના ગુણોને જાણીને ભગવાન જિનેશ્વર જરૂર ખરી કે નહિ? મહારાજાના કહેલા તત્ત્વોની જે પ્રતીતિ થાય તે સમાધાન : શ્રી હરિભદ્રસૂરિજી નસમુદાયાનો चियभवोण उतहा विचित्तरुवाओ । इस सो ભાવસમ્યકત્વ કહેવાય. ભગવાન હરિભદ્ર सियवाएणं तहाविंह विरयं लहइ ॥६१॥ तजो अ સૂરિજી શ્રી પંચવસ્તુસૂત્રમાં જણાવે છે કે વ્યÍએમ જણાવી સ્પષ્ટ કરે છે કે પરમાર્થથી નિવયમેવ તત્તે પત્થ ર્ફ દોરબૈમિત્ત એટલે વિચિત્ર એવા એ સ્વભાવ આદિ સમુદાયથી શ્રી જિનેશ્વર ભગવાનનું વચન એજ તત્ત્વ છે પરસ્પર સાપેક્ષપણે તે ભવ્યજીવ એવું વીર્ય પામે એવી જે આ શાસનમાં રૂચિ થાયતે દ્રવ્યસમ્યકત્વ છે અને તેથી દ્રવ્યસમ્યકત્વ થાય છે. એટલે કહેવાય. ટીકામાં પણ સ્પષ્ટપણે કહે છે કે દ્રવ્યસમ્યકત્વના કારણ તરીકે પણ અપૂર્વ जिनवचनमेव तत्त्वं, नान्यदित्यत्र, रुचिर्भवति વીર્યનો ઉલ્લાસ અને તથા ભવ્યત્યાદિને જણાવે છે. ટીકાથી તો વળી સ્પષ્ટ શબ્દમાં લખે છે કે તે દ્રવ્યસમ્પત્તિ અર્થાત શ્રી જિનેશ્વર ભગવાનનું જીવ તેવું વીર્ય પામે છે કે જે વીર્યથી વચન જ તત્ત્વ છે બીજું તત્ત્વ નથી એવી જે રૂચિ અપૂર્વકરણપણે ઉલ્લાસ પામે કહે છે કે તથવિધ થાય તે દ્રવ્યસમ્યકત્વ છે અને તે वीर्य लभतै यत उल्लसत्यपूर्वकरणेनेति मा पर्छ અનામો વિક્રમાä એટલે તત્ત્વ અને દેવાદિનું સમજવાથી સ્પષ્ટપણે સમજાશે કે અજ્ઞાનપણું છતાં માત્ર શ્રી જિનવચનની રૂચિરૂપ દ્રવ્યસમ્યકત્ત્વને પામવામાં પણ અએપૂર્વકરણની હોય છે. વ્યંગ્યપણે જણાવે છે કે જેમ ભાગ્યશાલી જરૂર છે.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy