SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ | | શ્રી સિદ્ધચક (તા. ૧૯-૨-૩૯) પ્રશ્નઃ ભગવાન હરિભદ્રસૂરિજી શ્રી પંચવસ્તુમાં કરનાર છે. વળી નાચત્ એમ કહીને ધર્માસ્તિકાય વગેરેને આજ્ઞાગ્રાહ્ય પદાર્થ તરીકે દ્રવ્યસમ્યત્વથી પ્રશમાદિ ઉત્પત્તિનો નિયમ નથી લખે છે, અને શ્રી ઉત્તરાધ્યયનની શ્રી શાંતિ એમ પણ જણાવે છે. સૂરિજીવાળી ટીકા તથા શ્રીતત્ત્વાર્થની વૃત્તિમાં પ્રશ્ન : દ્રવ્યસમ્યત્વ અને વ્યવહારસમ્યકત્વમાં ફરક ધર્માસ્તિકાયઆદિને હેતુ યુક્તિથી સિદ્ધ કરવામાં શો? આવ્યા છે તો ધર્માસ્તિકાયદિકને આશાગ્રાહ્ય સમાધાન : અજ્ઞાનની મુખ્યતા હોય અને જિનવચનની માનવા કે દાષ્ટ્રતિક માનવા? સત્યતાની રૂચિમાત્ર હોય તે દ્રવ્યસમ્યકત્વ સમાધાન : આશાગ્રાહ્ય પદાર્થો દષ્ટાન્તગ્રાહ્ય ન હોય કહેવા, અને પ્રશમાદિ લક્ષણોમાંથી એમ સમજવાનું નથી. પરંતુ જે પદાર્થની સિદ્ધિમાં આસ્તિક્યાદિ કોઈક લક્ષણ યુક્ત જે સમ્યત્વ હેતુ યુક્તિ દષ્ટાંતનો પ્રયોગ કરતાં શ્રોતાઓની હોય તે વ્યાવહારિકસમ્યકત્વ કહેવાય એટલા મતિ મુંઝાય તેવું હોય તેવા પદાર્થોને હેતયુક્તિથી માટે શ્રી હરિભદ્રસૂરિજી તત્ત્વાર્થવૃત્તિમાં સિદ્ધ ન કરતાં આજ્ઞાથી સિદ્ધ કરવા. એટલે आस्तिक्याद्यान्यतरभावयुक्तं तु व्यावहारिकंसात् સામાન્ય શ્રોતાઓની અપેક્ષાએ આસ્તિષ્પ વગેરે પાંચ લક્ષણોમાંથી કોઈક ધર્માસ્તિકાયઆદિની સિદ્ધિ આજ્ઞા ગ્રાહ્ય હોય લક્ષણથી યુક્ત એવું વ્યાવહારિક સમ્યકત્વ છે. અને તકનિપુણ શ્રોતાઓ માટે ધર્માસ્તિકાયાદિ અહિં જે આસ્તિષ્પ આદિમાં લીધું છે તે એમ સ્પષ્ટ આજ્ઞા ગ્રાહ્ય હોવા સાથે દષ્ટાંતગ્રાહ્ય હોય તો તે જણાવે છે કે વ્યવ્હારસમ્યક્ત્વમાં પણ આસ્તિક્ય યોગ્ય જ છે. તો જરૂર જોઈએ જ. વળી શ્રી હરિભદ્રસૂરિજી પ્રશ્ન : શમ આદિ પાંચ લક્ષણો અને રત્નત્રયીના પ્રશમાદિ પાંચ લલમોની ઉત્પત્તિ પશ્ચાનુપૂર્વીથી અજ્ઞાનવાળું હોવાથી તેમાં પ્રશમાલિક્ષણોનો લે છે માટે પણ પહેલાં આસ્તિક્ય થાય તો જ પછી નિયમ નહિ, પરંતુ જીવાદિતત્ત્વો અને અનુકંપાદિક બને એ નક્કી થાય છે. એટલે રત્નત્રયીના યથાર્થપણે જ્ઞાનવાળું ભાવસમ્યકત્વ વ્યાવહારિકસમ્યત્વમાં ઓછામાં ઓછુંઆસ્તિક્ય હોવાથી તેમાં પ્રશમાદિ લક્ષણો નિયમિત હોય. એટલે જીવ છે, નિત્ય છે, કર્મ કરે છે, કર્મભોગવે શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે કે બાવળ્યું છે, મોક્ષ છે, અને મોક્ષના ઉપાયો છે. એ છે વંવિમેવ દોડુ પાથર્વ સમાતિનાર્થ એટલે વિચારો તો સમજણવાળો જીવ હોય તો ભાવસમ્યકત્વ જ પ્રશમદિરૂપ પોતાના કાર્યને વ્યવહારિક સમ્યકત્વમાં પણ હોવા જ જોઈએ.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy