SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ " (તા. ૧૯-૨-૩૯) શ્રી સિદ્ધચક્ર . . એ હર૩. પ્રશ્ન : ભાવસમ્યકત્વ અને નિશ્ચયસમ્યકત્વનો નૈૠયિકસમ્યકત્વનો કારણકાર્યભાવ માન્યા છતાં ફરક શો ? . કારણ કાર્યની અભેદ વિવક્ષા રાખેલી છે એમ સમાધાન ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલ સમજવું. જીવાદિ તત્ત્વો અને રત્નત્રયીનો યથાવર્બોધ પ્રશ્ન : જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય કર્મ જુદા થવાથી શ્રી જીનવચનથી પ્રતીતિ થાય તે હોવાથી દર્શમોહનીય ઉપશમાદિ થાય અને ભાવસમ્યકત્વ કહેવાય. અને તે ભાવસમ્યકત્વ જ્ઞાનાવરણયનો લયોપશમાદિન હોય અને તેથી થયા પછી તે ભાવસભ્યત્વનો સ્વભાવ માષતુષાદિ જેવાને જીનવચનની પ્રતીતિ કે પ્રશમાદિને જરૂર ઉત્પન્ન કરવાનો છે તેથી તે તત્ત્વાર્થશ્રદ્ધા કેમ થાય? પ્રશમાદિ પાંચે લક્ષણો એ સહિત તત્ત્વ અને સમાધાન : મોષતુષાદિને જ્ઞાનાવરણીયના ઉદયથી રત્નત્રયીની પ્રતીતિ સાથે શ્રી જીનવચનની અજ્ઞાન હોય, પરંતુ જીવાદિ તત્ત્વો અને પ્રતીતિ જે થાય તે નિશ્ચયસમ્યકત્વ કહેવાય. રત્નત્રયીની રૂચિને રોકનાર અર્થાત્ શ્રી જીનવચનની પ્રતીત એ જ સર્વત્ર - મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમઆદિથી તે સમ્યકત્વ છે. મોહનીયનો અભાવ થઈ જાય છે અને તેથી જેટલું પ્રશ્ન : નિશ્ચયસમ્યક્ત્વ અને કારકસમ્યકત્વમાં શો જાણે તેમાં તો સાચી માન્યતા હોય જ. પરંતુ જે ફરક ? જાણવામાં આવેલ ન હોય તેમાં પણ શ્રદ્ધાની સમાધાન : તત્ત્વ વિત્ત સમસ્તપ્રશમનિતિયુ$ શક્તિ તો અસ્મલિત અને તેજ જ છે. કેમ કે વૈચિ મોતિ પાસદ રૂત્યવિવવવષયએટલે નહિ જાણેલ એવા સંવરાદિ છતાં પણ ગુપ્તિ સમસ્ત પ્રશમાદિ લિંગોએ સહિત જે સમ્યકત્વ સમિતિઆદિમાં નિરાબાધ પ્રવૃત્તિ તેઓની હોય તે નિશ્ચય સમ્યકત્વ છે અને શ્રી આચારંગના છે આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે મોr એવગેરે સૂત્રથી કહેલ કારકસમ્યકત્વ પણ વિશેષસંવરાદિજ્ઞાનને ધારણ કરનારા નહિં છતાં આ જ છે. એવા શ્રી તત્ત્વાર્થવૃત્તિના વચનથી પણ સમિતિ ગુપ્તિ આદિની પ્રવૃત્તિવાળા જીવો નિશ્ચયસમ્યકત્વ તે જ કારકસમ્યકત્વ છે. સમ્યકત્વવાળા જ છે. જો તેઓ જાણેલા પદાર્થોની ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી બાવયિત્વે બરોબર શ્રદ્ધાવાળા હોય. તૈિથયિમિત્યર્થ એમ જણાવી જો કે પંચ વસ્તુમાં પ્રશ્ન : સામાન્ય રીતે સમ્યગ્દર્શનવાળાએ કેવા બનવું ભાવસમ્યકત્વને નૈૠયિક-સમ્યકત્વ કહે છે પણ જોઈએ? તેમાં સ્વાર્થરિતયા અને સ્વાર્થવૃદિત્યએ સમાધાન : શ્રી જીનેશ્વર ભગવાનના માર્ગની દેશના વગેરે. કહીને ભાવસમ્યક્ત્વ અને જે સાંભળવામાં આવે તેની યથાવતુ શ્રદ્ધા કરે
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy