________________
તા. ૨૩-૧૦-૩૮
. મી દયકા
First,
is a
sist
r
: -
એ -
૧૧ સમ્યગદર્શનાદિ ગુણવાળા એવા જૈનશાસનમાં ૧૧ દુધમાં પોરા કાઢવા સમાન છે.
દૂષણ કાઢવું એ – ૧૨ મદોન્મત્ત અને પ્રમાદીના ચિત્તમાં
૧૨ નિભંગીના ઘેર પ્રાયઃ ધન નથી રહેતું તેની માફક
ધર્મવાસના થતી નથી. ૧૩ જીવિતના છેડે ધર્મ કરવાના મનોરથો એ - ૧૩ પાણી વહી ગયા પછી પાળ બાંધવા જેવી છે. ૧૪ પુણ્યાદિકની સાથે પુણ્યહીન પુરૂષોની હરિફાઈ ૧૪ હાથીની સાથે શેરડી ખાવાની હરિફાઈ કરવા
સમાન છે. ૧૫ પાપીમાણસના મનમાં ધર્મવાસના ટકતી નથી, ૧૫ કાણા ઘડામાં પાણી ટકતું નથી.
જેમ૧૬ પૃથ્વીમાં રત્ન બહુ હોય છતાં તે મળવા પુન્ય ૧૬ સમુદ્ર પાણીથી ભરેલો હોય છતાં પાત્ર પ્રમાણે ઉપર આધાર રાખે છે જેમ -
જ પાણી નીકળે છે. ૧૭ દેવ, ગુરૂ અને ધર્મ આદિની સામગ્રી છતાં પ્રમાદ ૧૭ સરોવરે આવી તરસ્યા જવા જેવું છે.
કરવો એ - ૧૮ તીર્થની યાત્રા કરનાર સંઘપતિ થાય છે. તેથી - ૧૮ સત્ય જ છે કે જેથી ધર્મ તેથી જય. • ૧૯ જિનેશ્વર ભગવાને કહેલી દયા સર્વજનને પ્રિય ૧૯ વૈદ્ય કહેલું સાકરવાળું દૂધ સર્વને પ્રિય હોય છે.
છે જેમ - ૨૦ ધર્મી મનુષ્યો પૂર્વે કરેલું પાપ સંભારતા નથી. ૨૦ બ્રાહ્મણો પૂર્વે ગયેલી તિથિ વાંચતા નથી.
જેમ - ૨૧ ધીર અને ઉત્તમ પુરૂષો સ્વાભાવિક ઉત્તમ રસ્તે ૨૧ પાણીવાળા માર્ગે જ પાણી ચાલ્યું જાય છે.
. જ જાય છે, જેમ – ૨૨ બીજા લોકો દયા દાન આદિધર્મજિનેશ્વર ભગવંતે ૨૨ વટેમાર્ગુઓ દૂરથી જ વરસાદ આવવાની વાતો કહેલો છે એમ બોલે છે જેમ -
કહે છે. ૨૩ ધર્મ વગર પરંપરાગત કલાસમૂહ શોભે નહિ જેમ ૨૩ કલા વિસ્તાર્યા વગર મોરનું નૃત્ય શોભે નહિ. ૨૪ ક્રમે આવેલા ગણને મૂકી લોકો બીજા ગણમાં ૨૪ દરિયાને મૂકીને દેડકાં ખાબોચીયાને વળગે છે.
ચાલ્યા જાય એ મૂર્ખ છે જેમ૨૫ પોતાના અશુદ્ધધર્મને પણ ક્યો માણસ ખોટો કહે ૨૫ પોતાની મા દુષ્ટ હોય છતાં કોણ ડાકિણી કહે?
૨૬ બહુ રક્ષા કરી હોય, બહુ શિખામણ દીધી હોય, ૨૬ કુતરાનું પુંછડું નાલમાં દાટ્યું હોય છતાં સીધું ન છતાં નીચ પુરૂષ સન્માર્ગે ન આવે જેમ
થાય. ૨૭ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આશાતના બહુ ૨૭ સમુદ્રમાં સાથવાની ભરેલી મુઠી બોળવી એના બહુવાર કરી મિચ્છામિ દુક્કડં દેવા તે -
જેવું છે.