SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ 染染染源染熙熙熙熙寧 સ્વાધ્યાય વિભાગ . 染染染染染染※※※※※※ (આની નીચે કેટલીક મનનીય પ્રમોદકર બાબતો ઉતારવામાં આવશે.) આ.. ભા... ણ.. શ.... ત. ક... ઉપરથી સારનોટ જે નંબરનું વાક્ય છે તે નંબરનું વાક્ય સામે વાંચો. ૧ સારાકુલમાં જન્મેલ હોય, જૈનધર્મમાં રક્ત હોય ૧ સોના સાથે સુગંધ મળવાની માફક સર્વ લોકોને ને સર્વલોકનો પ્રણય હોય એ - આદેય છે. ૨ (ચરાચર સર્વ પ્રાણીઓને આનંદદાયક, તુષ્ટિ ૨ ગોળની માફક સચરાચર પ્રાણીઓને પુષ્ટિ કરનાર) શ્રી જૈનધર્મ - આનંદદાયક અને તુષ્ટિપુષ્ટિ કરનાર છે. ૩ વિધિથી આરાધન કરેલો શ્રી જૈનધર્મ- ૩ દક્ષિણાવર્ત શંખ હોય અને દુધથી ભરેલો હોય તેની માફક સુખ આપે છે. ૪ જૈનધર્મના ફૂલની ઇચ્છા અન્ય શાસનથી - ૪ આંબાની ઇચ્છા આંબલીથીન પુરાય તેમ પુરાતી નથી. ૫ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી સમ્યગુભાવિતાત્મા ૫ દુધ, સાકર અને ઘીનાં ભોજન ખાનારની માફક સુખ પામે છે. ૬ ધર્મવગર મંત્ર, તંત્ર, યંત્ર અને ઔષધાદિનું સેવન ૬ પાણી વલોવવાથી કંઈ ન મળે તેમ નિષ્ફળ જાય એ - છે. ધર્મોપદેશ વખતે ધર્મ ન સાંભળવો અને ઉંઘવું ૭ સોનાનો ભંડાર મળે અને તે વખતે આંધળા થઈ એ – ચાલવા જેવું છે. ૮ અત્યંત સુખદ જૈનધર્મને મૂકી દઈ મિથ્યાત્વને ૮ અમૃતના સ્વાદને છોડી દઈ ઝેર પીવા સમાન વળગવું એ - લખાય છે. ૯ જૈનમત છોડી દઈ અન્યમતને ગ્રહણ કરનાર ૯ પોતાની આંખો મીંચી દઈને જ અંધારૂં કરે છે. પુરૂષ - ૧૦ ધર્મોપદેશ વખતે લાગતો શ્રમ અને દાન દેતી ૧૦ કપૂરભક્ષણ વખતે કદાચ દાંત પડી જાય. એ વખતે થતા ધનનો વ્યય નિઘ નથી જેમ -
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy