________________
染染染源染熙熙熙熙寧
સ્વાધ્યાય વિભાગ . 染染染染染染※※※※※※ (આની નીચે કેટલીક મનનીય પ્રમોદકર બાબતો ઉતારવામાં આવશે.) આ.. ભા... ણ.. શ.... ત. ક...
ઉપરથી સારનોટ જે નંબરનું વાક્ય છે તે નંબરનું વાક્ય સામે વાંચો. ૧ સારાકુલમાં જન્મેલ હોય, જૈનધર્મમાં રક્ત હોય ૧ સોના સાથે સુગંધ મળવાની માફક સર્વ લોકોને ને સર્વલોકનો પ્રણય હોય એ -
આદેય છે. ૨ (ચરાચર સર્વ પ્રાણીઓને આનંદદાયક, તુષ્ટિ ૨ ગોળની માફક સચરાચર પ્રાણીઓને પુષ્ટિ કરનાર) શ્રી જૈનધર્મ -
આનંદદાયક અને તુષ્ટિપુષ્ટિ કરનાર છે. ૩ વિધિથી આરાધન કરેલો શ્રી જૈનધર્મ- ૩ દક્ષિણાવર્ત શંખ હોય અને દુધથી ભરેલો હોય
તેની માફક સુખ આપે છે. ૪ જૈનધર્મના ફૂલની ઇચ્છા અન્ય શાસનથી - ૪ આંબાની ઇચ્છા આંબલીથીન પુરાય તેમ પુરાતી
નથી. ૫ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી સમ્યગુભાવિતાત્મા ૫ દુધ, સાકર અને ઘીનાં ભોજન ખાનારની માફક
સુખ પામે છે. ૬ ધર્મવગર મંત્ર, તંત્ર, યંત્ર અને ઔષધાદિનું સેવન ૬ પાણી વલોવવાથી કંઈ ન મળે તેમ નિષ્ફળ જાય એ -
છે. ધર્મોપદેશ વખતે ધર્મ ન સાંભળવો અને ઉંઘવું ૭ સોનાનો ભંડાર મળે અને તે વખતે આંધળા થઈ એ –
ચાલવા જેવું છે. ૮ અત્યંત સુખદ જૈનધર્મને મૂકી દઈ મિથ્યાત્વને ૮ અમૃતના સ્વાદને છોડી દઈ ઝેર પીવા સમાન વળગવું એ -
લખાય છે. ૯ જૈનમત છોડી દઈ અન્યમતને ગ્રહણ કરનાર ૯ પોતાની આંખો મીંચી દઈને જ અંધારૂં કરે છે.
પુરૂષ - ૧૦ ધર્મોપદેશ વખતે લાગતો શ્રમ અને દાન દેતી ૧૦ કપૂરભક્ષણ વખતે કદાચ દાંત પડી જાય. એ વખતે થતા ધનનો વ્યય નિઘ નથી જેમ -