SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ : લવા-જ-મ: -: ઉદ્દેશઃ श्री सिद्धचक्राय नमः 11 સમિતિના લાઈફ મેમ્બરોને શ્રી સિદ્ધચક્રી શ્રી નવપદોમય શ્રી સિદ્ધ પ૬ આયંબિલ વર્ધમાનતકની વિના મૂલ્ય ચક્રની આરાધના અને A ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક આયંબિલ વર્ધમાનતપની રૂા. ૨-૦-૦. ટપાલ ખર્ચ સહિત આગમની મુખ્યતાવાળી ૩ છૂટક નકલ કિં. ૦-૧-૬ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું કે દેશના અને શંકાના સમા-: લખો : ધાન (આદિ)નો ફેલાવો આ શ્રી-સિ-સા-પ્ર-સ છે પાક્ષિક મુખપત્ર કરવો. Dા લા લા : . આફિસ : ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુબઈ. ડીસાના વાટાવાડા પુસ્તક (વર્ષ) ૭, અંક: ૭ | વીરસંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫ તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી ૫, જાન્યુઆરી ૧૯૩૯ પોષ સુદી પૂર્ણિમા જ આગામોરઢારઠની ઉR : D અમોઘદેશના (ગતાંકથી ચાલુ) પછી જીવ ભલે નિગોદમાં ચાલ્યો જાય છતાં પ્રકારના જીવો નિગોદમાં સરખા છે. અનાદિના જીવને અર્ધપુદ્ગલપરાવર્તમાં જરૂર મોક્ષ આપે છે. સાધારણને ક્યારે બહાર નીકળવાનું તેનો નિયમ નથી. અનાદિના નિગોદો અને સમ્યક્ત્વથી પતિત પરંતુ સમ્યગદષ્ટિ જીવ જે સાધારણમાં ગયો હોય તે નિગોદોમાં કશો ફરક નથી. ત્યાં તેઓ અનંતા સાથે તો નીકળીને અર્ધપુદ્ગલ પરાવર્તમાં મોક્ષ જ પામે. મળીને આહાર લે છે, શરીર રચવાની, તથા શ્વાસ બીડની માટી, મકાઈના ખેતરની માટી, તથા ઘઉંના વિગેરેની ક્રિયા પણ અનંતા સાથે મળીને જ કરે છે, ખેતરની માટી એ ત્રણેના દેખાવમાં ફરક નથી, પણ તેથી તેમનું નામ સાધારણ કહ્યું, સાધારણની કંપનીમાં બીજના ફરકને લીધે જુદા પાકથી અંદરના ગુણો જુદા જે કોઈ જાય તે સાધારણ સ્વરૂપવાળો જ થાય, ચાહે છે. મકાઈની માટીના ખેતરમાંથી મકાઈનો અને તો પૂર્વે નીકળી સમકિતી થયો હોય, અગર સમક્તિ ઘઉંમાંથી ઘઉંનો ફણગો નીકળવાનો અને બીડમાં તો ન પામેલો હોય, કે અનાદિનો ત્યાં જ હોય, તે ત્રણે કશી ધાન્ય કરવાની તાકાત જ નથી. તેવી રીતે
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy