________________
શ્રી સિદ્ધચક
( એપ્રિલ : ૧૯૩૯ પહેલાથી ભાવોલ્લાસ થાય, અને તેથી વ્યાજબી છે ભૂલને ભૂલ તરીકે માની નહિ. સાંભળી નહિં, તેનું પણ કર્મ વિદારણમાં દોષ કહેવા શું ઉપયોગી? કારણ, આ જીવ હજુ વસ્તુની કિંમત સમજયો ગુણો જાણવાથી ભરોસો વધે અને તેથી નથી. નહિ તો શત્રુ હોય અને ભૂલ કાઢે ત્યારે પરિણામની તીવ્રતા થતાં તેથી કર્મ વિદારણ થાય. તેનો ઉપકાર માને. ધારો તમારા બચ્ચાંને દોષ બોલવાથી કર્મ વિદારણ કંઈ રીતે થાય? દોષો કંઠો પહેરાવીને બહાર મોકલો. કંઠો પડી ગયો ત્યારે જાણવા શું ઉપયોગના? આ જીવ દોષિત છે કે નહિ? શત્ર કહે કે, શેઠ આ પડી ગયો. તો શું શેઠ એમ કહે કે દોષવાળો છે ત્યાં સુધી દોષ જાણવાની જરૂર અને તેથી કહ્યું માટે મારે તે નહિ જોઈએ? શત્રુપણું ક્યાં ગયું? તે ટાળી શકવાનો કુપથ્ય સેવનાર દવા ખાય તો પણ હારની કિંમતમાં તણાઈ ગયું અને ઉલટા તેના ગુણ લાભ ન થાય. આત્માના દોષો જો ન જાણે તો ઉંચો કઈ
ગાવા મંડે. શત્રુના ગુણ નથી ગવાતા હારના ગુણ રીતે ચઢી શકે? પોતાના અવગુણો દેખાડે તેના ઉપર
ગવાય છે. આપણે ગુણ બતાવે તેનો તે શત્રુ હોય તો આદર રાખે તે જ ઉંચો ચઢી શકે. જ્યારે પોતાની ભૂલ
પણ આભાર માનવાનો આસમતા આત્માની નથી. જોવી નથી, સુધારવી નથી, તેના પ્રત્યે અણગમો નથી.
આ સમતા હારની છે. હારની ત્યાં કિંમત છે. જ્યારે તો કહેવાવાળા પ્રત્યે ગુસ્સો થાય. “રિસ કર દેતાં
કિંમત સમજનારને શત્રુનો પણ આભાર માનવો પડે. શિખામણ ભાગ્યદશા પરવારી સુણજો સાજનો રે”
તેમ જેને આત્માની કિંમત સમજાણી હોય, તે ચાહે જેમ શિખામણ દેનાર ઉપર રીસ કરવાથી, ભાગ્યદશા પરવારી જ સમજવી.
તેવા કઠોર શબ્દો કહે, પણ ચીજ તો મેળવી આપે છે વસ્તુની કિંમત કરતાં શીખો.
ને ? ભૂલને અંગે ખાસડાં મારે તો પણ તે કબુલ એક સોની હતો. તેને ત્યાં બીજા શીખવા જાય. કરવાનાં. જયારે હારની કિંમત સમજાણી તેની સાથે સોની બીજા છોકરાઓને અંગે કહે કે આ સારું કર્યું. ભૂલ પણ સમજાણી. ત્યારે ગુણવાળાએ પ્રશંસા અને આવું બીજું કર અને પોતાના છોકરાનું અવખોડે. કિંમત તેમ આત્માની અંદર લાગેલા દોષોના નુકશાન છોકરોઃ –મારું તો સારું કહેતો જ નથી. એક વખત ન સમજાય ત્યાં સુધી આવેલા ગુણોની કિંમત જ નથી. પોતાનો ઘાટ બીજાને બતાવવા આપ્યો, અને અવગુણને ગુણ તરીકે ન માનો વખાણ કરાવ્યા અને પોતાની પાસેના ઘાટ માટે આત્માના દોષો જાણવા જરૂરના છે. તે કબુલ,
જ્યારે બાપે અવખોડ્યો. ત્યારે છોકરો હસવા લાગ્યો પણ તમે તો કાન પૂછનારને કેડ બતાવો છો તેવું અને કહે કે પેલો ઘાટ મારો છે અને આ તો મારો થયું. તમે તો પરસમયના દોષો બતાવવાનું કહ્યું. નથી. જેને ભૂલ સાંભળવી ન ગમે તે શીખી જ ન શકે. બીજા શાસ્ત્રોપર દ્વેષ કરવાનું કારણ એ જ છે કે,