________________
(તા. ૨૩-૧૦-૩૮)
શ્રી સિદ્ધરાક " " (૪૫). ક્ષયોપશમ ભાવે ક્રિયા કરનારો પડી જાય તો પણ કારણની જરૂરિયાત વગરની અહેતુક વસ્તુ હંમેશા ભવિષ્યમાં ભાવવૃદ્ધિ જ થાય. આ પ્રતાપ પડવાનો વિદ્યમાન હોય અગર હંમેશા અવિદ્યમાન હોય છે. નથી. આ દષ્ટાંત એકદેશીય છે માટે લાયોપથમિકે પડવું કારણ વગરની વસ્તુ કોઈની પણ દરકાર રાખતી નથી. જોઈએ એમ નથી. પહેલો સવાયો ચડે છે. દડાની પેઠે દરકારવાળા પદાર્થો એનું કારણ ખસી જવાથી નાશ કાગળીયું કેમ ચડતું નથી? લાયોપથમિકભાવે જે ક્રિયા થાય છે, તેથી એ ચીજ હંમેશા વિદ્યમાન જ હોય. કરી તેમાં એટલો પ્રતાપ છે કે જેથી એ પડેલાને પણ આત્માને તૈજસ શરીર દ્વારા એ નિત્ય સાબીત કર્યો. ઉછાળે છે. આ ભવમાં મોક્ષ નથી મળવાનો એ ચોક્કસ તૈજસ સાથે કામણ હોવાથી જન્મ થાય છે. તે દ્વારાએ છે, અને વ્રતને આવતે ભવે સાથે લઈ જવાના પણ આત્મા પણ સિદ્ધ કર્યો. બીજ અંકુરા પરસ્પર નથી, તો કર્યાનું ફળ શું? કેમ કે મરણ વખતે ચારિત્ર કાર્યકારણરૂપે છે, અને પોતે પણ કાર્યકારણરૂપે છે, સમાપ્ત થાય છે, ક્ષાયોપથમિક સમ્યક્ત્વ પણ ઘણા કાર્યએ જ અને કારણ પણ એ જ. જ્યાં બન્નેમાં સ્વતંત્ર ભાગે ચાલી જાય છે પણ આ સમ્યત્વ અને વ્રતના જ કાર્યકારણભાવ હોય તે વસ્તુને અનાદિ માનવી જ પડે. પ્રતાપે પાછું મળી જાય છે. ક્ષાયોપથમિકવાળાએ ધ્યાન કેવી રીતે જન્મ મરણ એ સ્વતંત્ર કાર્યકારણે રૂપ છે રાખવાનું કે કદાચ પતન થશે તો પણ કરેલી ક્રિયા જરૂર
મારઅને જન્મ મરણ પરસ્પર કાર્ય કારણરૂપ છે. બન્ને લાભ આપશે, અને તેથી જ દ્રવ્ય અને ભાવ એમ બે
સ્વયંપરસ્પર કાર્યકારણરૂપે હોવાથી તે અનાદિનાં સિદ્ધ પ્રકારે પચ્ચખાણ કહ્યાં.
માનવાં પડે છે. દાહ્ય અને અગ્નિના ઉદાહરણથી
તૈજસના અગ્નિ દ્વારા જન્મ કર્મને અનાદિ કહી ગયા. वैराग्यं
સદા વિદ્યમાન કે અવિદ્યમાન તે વસ્તુ હોય કે જે
નિષ્કારણ હોય. ચેતનથી કે અચેતનથી ચેતનોની જીવમાત્રને હું છું એ જ્ઞાન તો છે જ.
ઉત્પત્તિ થતી નથી, માટે નિયમ, કશા પણ કારણોથી શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી ઉત્પન્ન થયેલો નથી. નિષ્કારણ હોવાને લીધે આત્માને હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના ઉપકારાર્થે અનાદિ માનવો પડે. જે વસ્તુ કારણ કાર્યવગરની હોય અષ્ટકજીમાં જણાવી ગયા કે આત્માને રખડપટ્ટીનું તે વિદ્યમાન હોયતો શાશ્વતી કહેવી પડે. આત્મા ભાન થાય નહિ ત્યાં સુધી એની રખડપટ્ટી બંધ થાય વિદ્યમાન છે. હું નથી એમ ધારનાર કોઈ નથી. હું છું નહિ. એ રખડવાનું કાંઈપણ કારણ જાણ્યું હોય તો જ એમ ધાર્યા છતાં વિશેષજ્ઞાન ન થાય તેમ બને અંધારામાં એ બંધ થઈ શકે. કારણ જાણ્યા વિના નિવારણ શાનું? પોતે પોતાને દેખી શકતો નથી. અજવાળાથી દેખતા કારણ વગરની વસ્તુનાં ઉત્પત્તિ નાશ હોય નહિ. ધર્મો આવા કારણે ન દેખાય, પણ એમ ન જણાય તો