________________
દિને
શ્રી સિદ્ધચક (તા. ૯-૧૦-૩૮) શુદ્ધિની વાતને સ્વાશયવૃદ્ધિને નામે મોટું સ્થાન કેમ ઉદાહરણને જોડે છે ત્યારે કેટલાક મહાનુભાવો તો નદી આપ્યું છે? તે સમજાશે.
આદિ પાણીના વહનના પરિશ્રમ કરતાં કુવાના ઉપરની બધી હકીકત વિચારનારો મનુષ્ય પરિશ્રમમાં વિશિષ્ટતા માનીને એ કુવો ખોદવાના ભગવાન જીનેશ્વર મહારાજની પુષ્પાદિ દ્રવ્યપૂજામાં ઉદાહરણને એવી રીતે જોડવા તૈયાર થાય છે કે જેમ સ્વરૂપથી જો કે વિરાધના થાય છે એમ માનશે, છતાં કુવો ખોદીને પાણી કહાડતાં તે ખોદનારાની તૃષા અને સાધુઓને નદી ઉતરતાં થતી વિરાધનાની માફક માત્ર મલ વિગેરે જેમ દુર થાય છે, તેવી જ રીતે બીજા પણ સ્વરૂપથી જ હિંસા છે એમ માનીને ભગવાનની પુષ્પાદિ : મનુષ્યોની તૃષા અને મલ તે કુવાના જલથી દૂર થાય તે પૂજામાં અંશે પણ પરભવે વેદવું પડે એવા પાપનો બંધ સ્વાભાવિક જ છે અને તે કુવો ખોદવાને અંગે રહેલું તો માનશે જ નહિ, અને જેઓ તેવું અલ્પ પાપ બંધાય લોકદષ્ટિએ જે સ્વ અને પરને ઉપકારીપણું છે તેનું છે એમ કહેનારા હોય તેઓને પોતાના વચનથી જોડવાનું આ દ્રષ્ટાન્તથી લે છે, અને જણાવે છે કે જેમ મહાવ્રતને ખંડન કરનારા માનવા સાથે સૂત્રથી વિરૂદ્ધ કવો ખોદવાથી પોતાના ઉપદ્રવનો નાશ થવા સાથે બોલનારા અને માનનારા માનીને તેઓના સંસર્ગને પોતાને અને પરને ઉપકાર થાય છે તેવી રીતે આ ત્રિવિધ ત્રિવિધ વોસિરાવી દેશે.
દ્રવ્યસ્તવને દેખનારા મહાનુભાવોના આત્માઓને પણ ચાલુ અધિકારમાં ઉપરની હકીકત ધ્યાનમાં નિર્મલ કરનારો થાય છે, જો કે કેટલીક જગો પર લેનારા મનુષ્યને યતના પૂર્વક થતી દ્રવ્યપૂજા શાસ્ત્રમાં શાસ્ત્રકારો દ્રવ્યસ્તવના કરનાર જે આત્માઓ હોય જણાવેલા કુવાના દષ્ટાન્તથી શ્રાવકને હિત કરનારી તેઓને અંગે વિરાધનાના પરિહારમાં આ કુવાનું છે એ સ્પષ્ટ માલુમ પડશે. આ માટે શ્રી દેવેન્દ્રસૂરિજી દાન્ત જોડે છે, પરંતુ તે તે સ્થળે દ્રવ્યસ્તવ કરનાર મહારાજ આરતિ અને મંગલદીવાને જતુ વિરાધના
મલદાવાન જ વિરાધના આત્માને લાગેલી વિરાધનાના જવાબનો પ્રસંગ આદિ દોષોના નામે અયુક્ત માનનારાઓ પ્રત્યે કહે છે
હોવાથી તે કુવાના દૃષ્ટાન્તને માત્ર દ્રવ્યસ્તવ કરનારના કે પુષ્પપુજાદિકરૂપી બધા દ્રવ્યસ્તવમાં યતનાપૂર્વક આત્માની સાથે વિરાધનાના પરિહારમાં જોડવું પડે તેમાં પ્રવર્તવાવાળા શ્રાવકને કૂવાના દષ્ટાન્તથી પ્રવર્તવાનું
આશ્ચર્ય નથી ? આચાર્ય શ્રીદેવેન્દ્રસૂરિજી પણ એ હોય છે. અર્થાત્ કૂવો ખોદતાં શરીર અને લુગડાં મેલાં
દ્રવ્યસ્તવને અંગે દેવાતા કુવાના દષ્ટાન્તને સાક્ષાત્ નહિ થાય છે અને ખોદવાના શ્રમથી તરસ વિગેરે પણ લાગે છે, છતાં તે ખોદેલા કુવામાંથી નીકળેલા પાણીનો
પણ અર્થપત્તિથી પરોપકારને અંગે જોડે છે, અને તેથી ઉપયોગ કરવાથી શરીર અને લુગડાં મૂલથી મેલાં હોય જ જણાવે છે કેયતના પૂર્વક કરાતો તે દ્રવ્યસ્તવ શ્રાવકને તો પણ ચોખ્ખા થાય છે. અને ખોદવાથી લાગેલી તુષા ઘણીજ પવિત્રતાનું એટલે પુણ્યબંધન અને નિર્જરાનું પણ તેના પાણીથી શાન્ત થાય છે. સામન્ય રીતે કેટલાક કારણ છે અને તેથી જ દ્રવ્યસ્તવમાં આરતિ-મંગલદીવો શાસ્ત્રકારો જયારે આવી રીતે કુવો ખોદવાના આદિ કરવાં તે યોગ્ય જ છે.