SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ 33 શ્રી સિદ્ધચક્ર એપ્રિલ : ૧૯૩૯ કે અશુભ કાર્યની જવાબદારી કે જોખમદારી જૈન ધર્મ રૂપ જે ધર્મ છે તે ધર્મ શાશ્વતો નિત્ય અવસ્થિત હોવા કે જૈન શાસન પરમેશ્વરના શિર નાખતો નથી અને સાથે અચળ છે અને તેવો જ ધર્મ સર્વ કાળના સર્વ તેવી જ રીતે કોઈ પણ પૃથ્વી આદિ છ પ્રકારની તીર્થકરોએ પ્રતિપાદન કરેલ છે. જીવકાર્યોમાંથી એક પણ પ્રકારની કાયને હણવાનો (એકલા સૂત્ર માત્રને વાંચનાર માનનાર અને આજ્ઞા કરવાનો, તાબે રાખવાનો કે ઉપદ્રવ કરવાનો સમજાવનાર એવા લુપકભાઈઓ શ્રી આચારાંગસૂત્ર હક હોતો જ નથી. એટલું જ નહિ પરંતુ તેવો હક છે અને શ્રીસૂત્ર કૃતાંગસૂત્રની અંદર આવેલા આ સળેપારા તેમ કહેનારાઓને તે જૈન શાસન અને જૈન ધર્મને વગેરે સૂત્રનો મહાવાક્યાર્થ અને ઐદંપર્યાર્થ ધ્યાનમાં અનાર્યની કોટિમાં જ મેલે છે અને કોઈ પણ પ્રાણીનો લેશે તો તેઓની બુદ્ધિને સુધરવાનો ધણો જ અવકાશ કોઈ પણ પ્રાણી ઉપર આજ્ઞા કરવાનો, તાબે મળશે. એટલું જ નહિ પરંતુ તે જ સૂત્રમાં જણાવેલું રાખવાનો, હુકમ કરવાનો કે ઉપદ્રવ કરવાનો હક નથી અઈપણું કે જે ઇંદ્રાદિદેવોએ કરેલી અશોકાદિ આઠ એવી જે માન્યતા કરવી તેને જ ધર્મ તરીકે સ્પષ્ટપણે પ્રાતિહાર્યોરૂપ પૂજાને સ્પષ્ટપણે જણાવનાર હોઈ જાહેર કરે છે અને તેવો કોઈ પણ પ્રાણીએ કોઈપણ પરસ્પર વિરોધથી ભરેલી વ્યાખ્યા કરવામાં આવે છે પ્રાણીને હણવો નહિ, હુકમ કરવો નહિ, તાબે કરવો તેની ઉપર પણ સારો પ્રકાશ પડશે.) (અપૂર્ણ) નહિં, ઉપદ્રવ કરવો નહિ કે મારવો નહિ એવી માન્યતા (અનુસંધાન પેજ-૩૩૭) (અનુસંધાન પાના ૩૩૫નું ચાલુ) જે સમજાવવાની અને તેની હત્તા સમજાવવાની પ્રથમ નંબરે જરૂર છે, છતાં પણ હરકોઈ દૃષ્ટિએ જ નવપદની આરાધના થાય તો તે ઉત્તમ જ છે અને તેવી આરાધના પરંપરાએ યોગ્ય જીવોને પરમપદને છે. પણ આપનારી નીવડે છે એમાં સંશય નથી, માટે ભવ્યજીવોએ મુખ્યતાએ પરમપદની સિદ્ધિ માટે જ એ પણ શ્રી અરિહંતાદિનવપદોની આરાધના કરવામાં ચૂક્યું નહિ. શાસ્ત્રોમાં સ્થાને સ્થાને ધર્માચરણના છે. ઇહલૌકિક અને પરલૌકિક દૈવિક તેમજ માનષિક ફળો વર્ણન કરવામાં આવ્યા છે, પરંતુ કોઈપણ શાસ્ત્રકારે કોઈપણ સ્થાને ઐહલૌકિક કે પારલૌકિક કે માનષિક સાધ્ય સાધવા માટે કરાતા ધર્મનું ખંડન કર્યું નથી તેમ તેવા ધર્મનો કોઈપણ જીવ પાસે ત્યાગ કરાવ્યો નથી. હલૌકિક પરલૌકિક આ દૈવિક અગર માનુષિક ફળોની કામનાને હૃદયસ્પર્શી આરાધના કરવા માટે દૂર કરવામાં આવે . એમાં કોઈપણ જાતના મતભેદને સ્થાન નથી અને તેથી જ ઇતરને દ્રવ્યાનુષ્ઠાન કહેવામાં આવે અને એ છે ઇતરમાં વિષ ગરાદિ દોષો કહેવામાં આવે તેમાં આશ્ચર્ય નથી. પરંતુ ધર્માચરણને કોઈપણ પ્રકારે આ એ દૂર કરી શકાય જ નહિ એ સર્વ સિદ્ધાંતોનું ઐક્યમતવાળું સૂત્ર છે માટે ભવ્ય જીવોએ હરકોઈ જે પ્રકારે નવપદની આરાધનામાં તત્પર રહેવું એ શ્રેયસ્કર છે.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy