________________
થી સિદ્ધરાજ
તા. ૨૧-૧૨-૩૮ પીડા કરે છે અને તેથી જુદી જુદી પીડા યોજનાવાળા અને સંખ્ય-અસંખ્ય વખતે જુદા જુદા પરમધામીયો જુદાં જુદાં આંતરાવાળા અવધિજ્ઞાનના અધિકારી તો વાક્યો બોલે છે અને તે વાક્યો બોલવાનો
મનુષ્ય તિર્યંચો હોય છે. મનુષ્ય તિર્યંચોનો કલ્પ પણ અવધિ કે બીજાના આત્મા સામાન્ય એકત્ર હોય છે. જાતિસ્મરણનો અભાવ છતા પણ તેથી પ્રશ્ન - ભગવાન જિનેશ્વર મહારાજાઓ જે સ્વયં સાર્થક થાયછે.
સંબુદ્ધ થઈ પ્રવજ્યા માટે તૈયાર થાય છે પ્રશ્ન- પરમાધામી નરકોને જે પૂર્વભવનાં કૃત્યો તેમાં સ્વયં સંબુદ્ધપણું તેમના અપ્રતિપાત સંભળાવે તે વાક્યોને નારકી સાચાં માને
એવા અવધિજ્ઞાનથી હોય છે કે બીજા કોઈ કે જૂઠાં માને?અને સાચાં માને તો નારકોને હેતુથી હોય છે?
પોતે તે તે કાર્યો કર્યાની પ્રતીતિ શાથી થાય? સમાધાન - ભગવાન તીર્થંકર મહારાજનું સ્વયં સમાધાન- પરમાધામીયો નારકોને પોતાના તેવા તેવા સંબુદ્ધપણું તેઓશ્રીના અવધિજ્ઞાનથી નથી
રીવાજથી તેવી તેવી વેદના કરે અને જ્યારે હોતું. જો અવધિજ્ઞાનથી સ્વયં સંબુદ્ધપણું નારકના જીવો અત્યંત વિલાપ કરી અને થાય તો સર્વ સમ્યગ્દષ્ટિ દેવતા કરગરે, ત્યારે તે પરમાધામીયો પોતાના અવધિજ્ઞાનવાળા હોવાથી બધા સ્વયં કલ્પથી તેવાં તેવાં પૂર્વભવનાં કૃત્યો તે તે સંબુદ્ધ થઈ જાય. વળી ભગવાનને અવધિ નારકીના સંભાળનારાં વાક્યો કહે અને પહેલેથી છે માટે પહેલેથી જ સ્વયંબુદ્ધ થઈ ત્યારે તે નારકીઓને ભવપ્રયંયિક જાય. ભગવાન જિનેશ્વર મહારાજ જાતિસ્મરણથી તે તે પોતાનાં કાર્યો યાદ સિવાયના પણ ઘણા જીવો પૂર્વભવથી આવે અને તેથી પરમાધામીનાં વાક્યોને લાવેલા અવધિજ્ઞાનવાળા હોય છે તો તે જૂઠાં ન માની શકે.
બધા સ્વયં સંબુદ્ધ થઈ જાય, પરંતુ તેમ પ્રશ્ન - દેવતાઓને આત્મા અને શેયક્ષેત્રથી સંબદ્ધ નથી. કિન્તુ ભગવાન જિનેશ્વરોએ એવું અવધિજ્ઞાન હોય કે એકમાં અસંબદ્ધ
પૂર્વભવોમાં જે જગતના ઉદ્ધાર માટે એવું અવધિજ્ઞાન હોય?
સુચરિતો કર્યા હતાં તેના અભ્યાસને લીધે સમાધાન -દેવતાઓનું મૂળ શરીર તો અવધિના
ભગવાન જિનેશ્વરોનું સ્વયં સંબુદ્ધપણું હોય ક્ષેત્રની અંદર જ હોય છે, માટે દેવતાઓનું
છે અને એમ ભગવાન હરિભદ્રસૂરિજી પણ અવધિ મુખ્યત્વે તો આત્મા અને શેયક્ષેત્ર તત્ત્વાર્થ વૃત્તિમાં ફરમાવે છે. આ જ એ ઉભયથી સંબદ્ધ જ હોય. પણ દેવતા કારણથી શ્રી કલ્પસૂટકાર પણ ઉત્તરક્રિયથી શેયક્ષેત્રની બહાર જાય ત્યારે પુfબૂfપviઈત્યાદિ સૂત્રો કહી માત્ર તેના તે પ્રદેશોની અપેક્ષાએ આત્માથી અવધિજ્ઞાનાદિની સત્તા માત્ર જણાવે છે અસંબદ્ધ એવા અવધિનો નિષેધ કરાય તથા અવધિજ્ઞાનથી દીક્ષાનો સમય નહીં. જો કે મુખ્યતાએ સંખ્ય અસંખ્ય જાણવાની વાત જણાવે છે.