SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ - તા. ૧૨-૧૦-૩૯) જય જય શ્રી સિદ્ધચક પાણી પાય ઇચ્છા વિરુદ્ધ છે છતાંયભૂખ-તરસ સહેવાનું જ છે. મૂલમુદ્દામાં આવીએ ! અંગુલના અસંખ્યાતમા લીધે તે કર્મ તોડે છે. આ છે અકામ નિર્જરા. ભાગના શરીરમાં હતા; તેમાંથી ભવિતવ્યતાના જોરે બાલતપસ્વી તેવા છતાં વિરુદ્ધ ઇચ્છામાં નથી માટે તેને ત્યાંથી નીકળ્યા બાદરમાં આવ્યા, પાછા સૂક્ષ્મમાં ગયા. અકામ નિર્જરાવાળાથી કેટલીક જગા પર જુદો ગણ્યો દરેક સમયે અહીં સૂક્ષ્મમાંથી અનંતા ચવે છે તેમ ત્યાંથી છે. જીવ અસંખ્યાત પ્રદેશ છે, કેવળજ્ઞાન-કેવળદર્શન પણ અનંતા ચવે છે,બાદરમાંથી અનંતી વખત સૂક્ષ્મમાં સ્વરૂપ છે, જ્ઞાનાવરણીય દર્શનાવરણીયાદિ પાછા ગયા, વળી આગળ વધી પ્રત્યેકમાં આવ્યા. નિબિડકર્મોથી એનું વિશુદ્ધ સ્વરૂપ આવરાયું છે, એ ઉત્સર્પિણી અનંતી સુધી બાદર નિગોદમાં કર્મો તોડવાથી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રકટશે- રખડ્યો. કર્મની કઠણાઈ તો જુઓ ! જેની કલ્પનાથીયે ઝળહળશે. આ તમામ વસ્તુ બાલતપસ્વી જાણતો કમકમાટી છૂટે, સાંભળતાં ત્રાસ છૂટે, છતાં ખેદયુક્ત નથી. એ નથી જાણતો માટે તો એ તપસ્વીને બાલ- આશ્ચર્ય છે કે હજીયે કુંભકર્ણની નિદ્રા સેવાય છે. ગાજર તપસ્વી કહેવામાં આવે છે. તપ કરવાના ઉપર બટાટા, સૂરણાદિમાં રખડ્યા. કોઈક ભવિતવ્યતાથી જણાવેલ હેતુને જાણવા પૂર્વક થતા તપથી થતી નિર્જરા પાછળ ન ધકેલાતાં આગળ વધ્યા. સ્થૂલ શરીર તે સકામ નિર્જરામાં ગણાય. સમ્યગદર્શનીને પૃથ્વીકાયમાં મળ્યું. તેથી શ્રીમલયગિરિજી મહારાજ સકામનિર્જરા હોય. વ્યવહારરાશિની શરૂઆત પૃથ્વીકાયથી કરે છે. પૃથ્વીકાયમાં શરીર જુદું માટે તેનો પૃથફશરીરી કમકમાટી ભર્યો પૂર્વ ઇતિહાસ જાણ્યા પણે વ્યવહાર શરૂ થયો. બાદરનિગોદમાં શરીરથી છતાંયે આવો પ્રમાદ! વ્યવહાર હતો. પૃથ્વીકાયમાંથીયે ફરી નિગોદમાં, યથાપ્રવૃત્તિકરણમાં સકામ નિર્જરા લેવી કે વળી ફરી બે ઇન્દ્રિયમાં ફરી નિગોદમાં, ફરી અકામ નિર્જરા ? સમ્યકત્વ પામવાના અંતર્મુહૂર્ત તે ઇન્દ્રિયમાં, ફરી ચઉરિન્દ્રિયમાં ઊપજયા, એમ કરતાં પહેલાં યથાપ્રવૃત્તિકરણમાં કર્મક્ષયની બુદ્ધિ હોતી નથી, કરતાં મનુષ્યપણામાં આવ્યા. અહિ આવવા માટે મુહૂર્ત પણ કર્મક્ષય અનાભોગપણે થાય છે. કર્મ તોડવાની જોયું નહોતું, માર્ગ જોયો નહોતો, અહિ આવવાની જીવના ગુણની શ્રદ્ધા વિના કર્મનો ક્ષય મનાય શી રીતે? ખબર નહોતી. જનાવરની જાતિમાંથી મનષ્યની અને તો પછી તે માટે તપ ક્યાંથી ? જૈનદષ્ટિની જાતિમાં આવ્યા. આંધળાના હાથમાં પથરો અપેક્ષાએ ત્યાં અનાભોગપણે મનાશે. જો ત્યાં આવવો મુશ્કેલ, તો હીરો તો કયાંથી હોય? સૂક્ષ્મપણ સકામનિર્જરા માનશો તો યથાપ્રવૃત્તિકરણ નહિ માંથી બાદરમાં,પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં, વિકલેમનાય; કારણ કે સમ્યકત્વ માટે થતા ગ્રંથિભેદથી ન્દ્રિયમાં, અસંશીમાં યાવતું સંશી અને મનુષ્યપહેલાં તો યથાપ્રવત્તિકરણ છે અને અનાભોગિક પણામાં અકામે પણ આવ્યા, એ આંધળાના હાથમાં
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy